રજબ
-
વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના: ઈસ્મતના બારામાં શીઆઓના નઝરીયાને મોટાભાગના મુસલમાનો દ્વારા ગુલુવ (અતિશ્યોકિત)ના બહાના હેઠળ પડકારવામાં આવ્યો છે. શીઆઓ ઉપર ગુલુવનો આરોપ લગાવવામાં આવે છે કારણકે તેઓ અઈમ્મા (અ.મુ.સ.)ને મઅસુમ ગણે છે. દા.ત. એવી વ્યકિતઓ [...]
-
ઈમામ હુસૈન (અ.સ.) એહલે સુન્નતમાં
January 16, 2023 Comments Off on ઈમામ હુસૈન (અ.સ.) એહલે સુન્નતમાંવાંચવાનો સમય: 15 મિનિટવિલાદત: ઈમામ હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ની મદીનામાં 3 શાબાન, હી.સ. 4 ના મંગળવારના દિવસે વિલાદત થઈ હતી. જેવી આપ (અ.સ.)ની વિલાદત થઈ, આપને આપના નાના રસુલે ખુદા (સ.અ.વ.) પાસે લઈ જવામાં આવ્યા. [...] -
વાંચવાનો સમય: 5 મિનિટપવિત્ર કુરઆન, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) અને મઅસુમ ઈમામો (અ.સ.)ના ભવ્ય વ્યકિતત્વ ઉપર થી ખ્યાલ આવે છે કે અલ્લાહની રાહમાં મોહબ્બત અને નફરતનું મહત્વ શું છે. અલ્લાહ ત.વ.ત. કુરઆને મજીદમાં સુ. નહલ-૩૬ માં [...]
-
વાંચવાનો સમય: 2 મિનિટઆ ‘તાર્કિક વાંધાઓ’માંથી એક વાંધો છે કે જે મોટાભાગના મુસલમાનો શિઆઓ વિરૂધ્ધ રજુ કરે છે. તેઓ એવો દાવો કરે છે કે અગર હજ્જતુલ વિદાઅમાં ગદીરના મૈદાનમાં એક લાખ કરતા વધુ મુસલમાનો સામે [...]
-
વાંચવાનો સમય: < 1 મિનિટ પવિત્ર કુરઆનમાં અમીરુલ મોઅમેનીન (અ.સ) ને વારંવાર યાદ કરવામાં આવ્યા છે – જેટલી એમની ફઝીલત છે તેટલી વાર. જરૂરી નથી કે તેમના નામ સાથે યાદ કરવામાં આવે. એહલે સુન્નત પણ [...]
ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)
-
વાંચવાનો સમય: < 1 મિનિટઅમીરુલ મોઅમેનીનને “અબુ તુરાબ”નો લકબ કેવી રીતે મળ્યો? અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનો “અબુ તુરાબ”ના લકબ વડે ઉલ્લેખ કરીને આપ (અ.સ)ની હાંસી ઉડાવતા . કદાચ તે ઈમામને ધૂળ (તુરાબ) તરીકે બોલાવતા કારણકે ઈમામ [...]
-
વાંચવાનો સમય: 23 મિનિટ ‘સઘળા વખાણ અલ્લાહ માટે છે અને સલામ થાય તેના બંદાઓ ઉપર કે જેઓ ચૂંટી કઢાએલા છે.’ માનનીય વાંચકો! ખુદાવંદે આલમનો બેપનાહ શુક્ર છે કે તેણે છેલ્લા અમૂક વર્ષોથી એ તક અને [...]
-
વાંચવાનો સમય: 5 મિનિટશું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. ? એક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠતા વિષે એવી [...]
-
વાંચવાનો સમય: < 1 મિનિટ શાયરે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના દોસ્ત અને દુશ્મનની હદીસને શેઅરમાં બયાન કરી છે: અલી (અ.સ.)ની મોહબ્બતથી બધી શંકાઓ દુર થાય અને રૂહો પાક થાય અને નસ્લો પાકીઝા બને છે. પછી જ્યારે [...]
-
વાંચવાનો સમય: 4 મિનિટશંકા: કેટલાક મુલસમાનો આક્ષેપ કરે છે કે શીઆઓ સહાબા અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓ પ્રત્યે દુર્ભાવના અને વેર રાખે છે. તેઓ કહે છે કે સહાબા અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિ પ્રત્યેના તબર્રાને ઈસ્લામમાં કોઈ [...]