ઇમામ અલી (અ.સ.)

અગર ગદીરનું એલાન હકીકત છે તો પછી કેવી રીતે મુસલમાનો થોડા જ મહિનાઓમાં બધું ભૂલી ગયા?

વાંચવાનો સમય: 2 મિનિટ આ ‘તાર્કિક વાંધાઓ’માંથી એક વાંધો છે કે જે મોટાભાગના મુસલમાનો શિઆઓ વિરૂધ્ધ રજુ કરે છે. તેઓ એવો દાવો કરે છે કે અગર હજ્જતુલ વિદાઅમાં ગદીરના મૈદાનમાં એક લાખ કરતા વધુ મુસલમાનો સામે અલી (અ.સ.)ની વિલાયાતનું […]

ઇમામ અલી નકી (અ.સ.)

ઈમામ અલી નકી(અ.સ.)ના ઈલ્મથી નાસેબીએ શિઆ મઝહબ કબુલ કર્યો

વાંચવાનો સમય: 2 મિનિટ મસઉદી – પ્રખ્યાત ઇતિહાસકાર – હમીરીની સાંકળથી વર્ણવે છે કે ઈમામ જાફર ઇબ્ને મોહંમદ(અ.સ.)ના ગુલામ મોહંમદ ઇબ્ને સઇદનું વર્ણન છે કે ઇમામ મોહંમદ તકી(અ.સ.)ની શહાદત પછી ઉમર ઇબ્ને ફરાજ અલ-રૂખાજી હજ કરીને  મદીના આવ્યો. (આ […]

ઇમામ અલી (અ.સ.)

ગદીરના એલાન બાદ અલી (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી હતો?

વાંચવાનો સમય: 3 મિનિટ ઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. આ બાબતે તેમની ચુપકીદી બતાવે છે […]

ઇમામ અલી (અ.સ.)

ગદીરના બનાવનો ઐતિહાસિક મહત્વ: બે વિરોધાભાસી અસરો

વાંચવાનો સમય: 6 મિનિટ ગદીરનો પ્રસંગ ઐતિહાસિક રીતે શરૂઆતથી જ ઇસ્લામીક અભિવ્યક્તિઓ અને માન્યતાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલું જ નહિ ઇમામત અને ખિલાફતને લઈને આ મુદ્દો હમેશા અત્યંત સંવેદનશીલ રહ્યો છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વારસદારની નિમણૂક […]

ઇમામ મહદી (અ.સ.)

એહલે સુન્નતની કિતાબોમાં ઈમામ મહદી અ.સ.નો ઝીક્ર

વાંચવાનો સમય: 3 મિનિટ ઈમામ મહદી અ.સ. વિષેની ચર્ચા કોઈપણ રીતે શિયા ફિરકા પુરતી સીમિત નથી, બલ્કે એહલે સુન્નતના બુઝુગૅ આલીમો અને હદીસવેત્તાઓએ ઈમામ મહદી અ.સ. સંબંધિત રિવાયતોને પોતાની કિતાબોમાં વણૅવી છે.આ હદીસોની વિશ્વસનીયતા અને પ્રમાણ ખૂબજ વધારે છે […]

ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ.)ની વિલાયતનું ફળ

વાંચવાનો સમય: 6 મિનિટ જ્યારે મક્કાની ઝમીન ઉપર પહેલીવાર લાએલાહની આવાઝ બલંદ થઈ ત્યારે દરેક ઘરના દરો દિવાલો સાથે ટકરાઈ. કુરેશી દિમાગ આ આવાઝથી બે પ્રકારની અસર અનુભવવા લાગ્યા. એક તરફ જ્યાં તેમના દિલો આ આવાઝ તરફ આકર્ષિત થયા […]

ઇમામ અલી (અ.સ.)

નહજુલ બલાગાહનું આશ્ચર્યજનક(અદ્દભૂત) આકર્ષણ (લગાવ-કશીસ)

વાંચવાનો સમય: 3 મિનિટ ઓલમા-એ-એહલે સુન્નત અને શીયા અને દરેક બુધ્ધીશાળી લાકો અને ઓલમાઓ અને ઇસાઇ ઓલમાઓ અને બુધ્ધીશાળી લેાકો કે જે નહજુલ બલાગાહ થી નજીદીકી અને દીલચશ્પી રાખે છે. અને તેનુ ધ્યાનપુર્વક મનન કરે છે. તે બધા નહજુલ […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ કહેવાતા ખલીફાઓ સાથે ખિલાફત મેળવવા માટે જંગ ન કરી?

વાંચવાનો સમય: 3 મિનિટ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી (અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે અને બીજાઓ કહેવાતા ખલીફાઓ અને છીનવી લેનારાઓ છે, તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા અલબત્ત, […]

ઇમામ અલી (અ.સ.)

જ. સલમાનની હુકુમત

વાંચવાનો સમય: 5 મિનિટ પ્રસ્તાવના એ વાત પોતાની જગ્યા ઉપર બીલકુલ સહીહ અને યોગ્ય છે કે સકીફાનાં બનાવ પછી પયગમ્બર (સ.અ.વ.)ના અમુક બુઝુગૅ સહાબીઓએ હ. અલી અ.સ. ના ખીલાફતનાં હકને ગસબ કરવાવાળાઓથી બયઅતનો ઈન્કાર કરી દીધો હતો અને તે […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઝીયારતે અરબઇનની વિશિષ્ટતા

વાંચવાનો સમય: 2 મિનિટ એહલેબય્ત (અ.મુ.સ.)ની તાઅલીમાતમાં બુઝુર્ગોની કબ્રોની ઝીયારત કરવાનું એક ખાસ મહત્વ છે. કુરબતન એલલલ્લાહની નિય્યતથી પાક હસ્તીઓની કબ્રો ઉપર જવું મઝહબે શિયામાં સારા (ઉમદા) કાર્ય ગણવામાં આવે છે.આજ કારણ છે કે અઈમ્મા (અ.મુ.સ)ની ઝીયારતની ખૂબજ વધારે […]