રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલુલ્લાહ (સ.અ.વ.) અંધ માણસ ઉપર ગુસ્સે થયા?

વાંચવાનો સમય: 5 મિનિટ શંકા: અમૂક મુસલમાનો માને છે કે આયતો અને હદીસોમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની ઉમદા સિફતો અને સંપૂર્ણતાને બયાન કર્યા હોવા છતા (નઉઝોબીલ્લાહ) આપ (સ.અ.વ.)થી ભુલ થઈ જતી હતી. આની દલીલ માટે તેઓ એક બનાવ રજુ કરે […]

તૌહીદ

શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) મુસલમાનો માટે વસીલા છે?

વાંચવાનો સમય: 3 મિનિટ શંકા: મુસલમાનોનો એક ફીર્કો વસીલા (અલ્લાહ તરફ માધ્યમ) અને તવસ્સુલ (વસીલો બનાવવા)ની માન્યતાના બારામાં સંપૂર્ણ મૂંઝવણમાં છે કે તેઓ તવસ્સુલના બારામાં દરેક બાબતને શીર્કનું શિર્ષક આપે છે.   જોકે આ તાજેતરમાં સલફીઓના ઉદય સાથે સુસંગતતા […]

નબુવ્વત

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાત માટે કોણ જવાબદાર?

વાંચવાનો સમય: 7 મિનિટ ઘણા ‘અઘરા’ સવાલો પૈકીનો સવાલ કે જેના માટે મોટાભાગના મુસલમાનો પાસે કોઈ જવાબ નથી તે છે કે શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાત થઈ છે કે પછી શહાદત?   મોટાભાગના મુસલમાનો ત્રણમાંથી એક મત ધરાવે છે, રસુલુલ્લાહ […]

નબુવ્વત

શું પયગંબર સ.અ.વ ની પત્નીઓ દિનનું પ્રતિક છે?

વાંચવાનો સમય: 11 મિનિટ             શંકા:- અમુક મુસલમાનો એવા દાવો કરે છેકે પયગંબરો સ.અ.વ ની પત્નીઓ એ દિનનું ચિન્હ છે.અને તેઓને માન આપવું જરૂરી છે આથી તેઓ આગળ વધતા કહે છે કે આપણે ફક્ત હ.રસુલે ખુદા સ.અ.વની પત્નીઓજ નહિ […]

નબુવ્વત

શું રસુલે ખુદા સ.અ.વ ની પત્ની ઠપકાથી પર હતી?

વાંચવાનો સમય: 2 મિનિટ “અમુક અતિ ઉત્સાહી મુસ્લમાનો તમામ અઝ્વાજે રસુલ સ.અ.ને નેક મોઅમેના સ્ત્રી અને ઠપકાથી દુર હોવાનું ચીતરવાનો પ્રયાસ કરે છે.ચાલો આપણે જોઈએકે તેઓ તેમની કાલ્પનિક અને બેબુનિયાદ માન્યતાને યથાર્થ ઠેરવવા પ્રયાસ કરે છે.શું તે માન્યતા કુરાનની […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલે ખુદા (સ.અ.વ.) હયાત છે? કુરઆનથી દલીલ

વાંચવાનો સમય: 9 મિનિટ એ હકીકત કે અંબીયા (અ.મુ.સ.) આ ફાની દુનિયા છોડયા બાદ હયાત છે તે કુરઆન અને ભરોસાપાત્ર હદીસોથી સાબીત છે. આ બન્ને ફીર્કાના પ્રખ્યાત ઓલમાઓનો અભિપ્રાય છે. ઘણા ઐતિહાસિક બનાવો પણ આ બાબતને સાબિત કરે છે. […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? હદિસો થી જવાબો

વાંચવાનો સમય: 6 મિનિટ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે આ વાત આપણે પવિત્ર કુરઆનની આયતો વડે સાબિત કરી, જેની આપણે નીચેના વિષયમા ચર્ચા કરી ચુક્યા છીએ. શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? કુરઆન વડે સાબિતી શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? ઉમ્મત ગવાહ છે આ ઉપરાંત હદીસોમાથી પણ ઘણી સાબિતીઓ મળી આવે છે જે આ […]

અહલેબૈત (અ .સ.)

ઈતિહાસ લખવામાં અપ્રમાણિકતા (ભાગ-૧)

વાંચવાનો સમય: 4 મિનિટ અમુક દિવસો પહેલા એક લેખ નજરે પડયો કે જેના લખનારે અઈમ્મએ મઅસુમીન (અ.સ.)ની અમુક રિવાયતો અને કથનોને વિષય બનાવ્યો અને ઈતિહાસના અમુક પ્રસંગોમાંથી ગેરસમજણના આધારે ખોટા તારણો કાઢયા છે. તેથી આ પ્રકારના ખોટા તારણોનો જવાબ […]

રસુલે ખુદા (સ.અ.વ.)

કલમ અને દવાત નો પ્રસંગ

વાંચવાનો સમય: 2 મિનિટ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની વફાતના દિવસે એટલે કે સોમવારે સવારે અમૂક અસ્હાબો આપની ખિદમતમાં ભેગા થયા તો આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું: કલમ અને કાગળ લાવો જેથી કરીને હું એવું લખાણ લખી આપુ કે તમે […]

રસુલે ખુદા (સ.અ.વ.)

મૃત પર રોવાની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સુન્નત વિષે સહીહ મુસ્લીમની વિરૂધ્ધ સહીહ બુખારી

વાંચવાનો સમય: 2 મિનિટ સહીહ બુખારી અને સહીહ મુસ્લીમ સુન્નીઓની બે સૌથી ભરોસાપાત્ર કિતાબો છે. આ કિતાબ વિશે તેઓ દાવો કરે છે કે તે સહીહ છે (એટલે કે બધી હદીસો આ કિતાબોમાં સહીહ અને ભરોસાપાત્ર છે). આવો આપણે ટુંકમાં […]