અહલેબૈત (અ .સ.)

શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે? તે બાબતે એક ચર્ચા / વાદ વિવાદ

વાંચવાનો સમય: 7 મિનિટ કેટલાક મુસલમાનો શીઆઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હદીસો અને રિવાયતોને છેવટથીજ રદયો આપી દે છે. તેઓ શીઆઓને ઈજમામાં ગણતા નથી. ઈજમાંથી બહાર ગણે છે અને તેમણે આપેલી દલીલો જુઠી અને બીનભરોસાપાત્ર છે. મુદ્દો શીઆઓનો નથી. […]

નબુવ્વત

કિરતાસ (કાગળ અને કલમ)ના બનાવનું ટૂંકમાં અવલોકન

વાંચવાનો સમય: 8 મિનિટ હિજરી સન દસ ઈસ્લામી જગત માટે એ ઝમાનો છે જેમાં સરવરે કાએનાત, હઝરત ખત્મી મર્તબત હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ) અલ્લાહ ના હુકમથી પોતાના તમામ કામો ને આટોપવા લાગ્યા અને દસમી હિજરી ના અંતમાં પોતાની બાદનો […]

ઇમામ અલી (અ.સ.)

શું આપણે દુશ્મનો નાં નામ લઈને તબર્રા કરી શકીએ?

વાંચવાનો સમય: 4 મિનિટ શંકા: મુસલમાનોના અમૂક તબક્કાઓ દ્વારા ઈસ્લામના દુશ્મનો ઉપર લઅનત મોકલવાનો ઘણો વિરોધ કરવામાં આવે છે. તેઓની દલીલો ની શરૂઆત આ પ્રકારે થાય છે. ઈસ્લામના દુશ્મનો ઉપર લઅનત (તબર્રા) કરવી તે બાબતજ પાયાવિહોણી છે. કુરઆને પાક […]

ઇમામ અલી (અ.સ.)

શું બહુમતીએ તે માપદંડ હોય શકે? જ્યારે બહુમતીએ (મોટા ભાગના લોકોએ) અલ્લાહ (સુ.વ.ત.)ની નાફરમાની કરી, બની ઇસરાઈલનું ઉદાહરણ – અલ્લાહના ચૂંટાએલા લોકો

વાંચવાનો સમય: 5 મિનિટ અમૂક કહેવાતા મુસલમાનો એવો દાવો કરે છે કે અલ્લાહે બહુમતીને કાફીરો કે મુશ્ રીકોના સંદર્ભમાંજ વખોડી છે. જ્યારે કે મુસ્લીમો તો જ્યારે બહુમતીમાં હોય ત્યારે હંમેશા સાચાજ હોય છે. માટેજ કુરઆનની એ આયતો કે જે […]

ઇમામ બાકિર (અ.સ.)

અલ્લાહ પાસેથી માંગવું – ખારજીઓ સાથે વાદ-વિવાદ

વાંચવાનો સમય: 3 મિનિટ શંકા ભૂતકાળમાં અમૂક મુસલમાનોનો સમૂહ હતો જેઓએ એવો દાવો કર્યો હતો કે ફકત અલ્લાહ પાસેથીજ તલબ કરવું જોઈએ. તેઓનો અન્ય મુસલમાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તે લોકોને ‘ખારજીઓ’ (જેઓએ દીનને ત્યજી દીધો છે)થી ઓળખવા […]

ઇમામ મહદી (અ.સ.)

શૈખ સદુક (અ.ર.)

વાંચવાનો સમય: 8 મિનિટ ફિકાહત અને રિવાયતોના આસમાનના ઝળહળતો સિતારા, ઈલ્મે હદીસના ક્ષેત્રના શેહસવારો સર્વપ્રથમ આલિમ, ઈસ્લામની ખૂબ જ પ્રખ્યાત હસ્તી અબુ જઅફર મોહમ્મદ બિન  અલી બિન બાબવય્હે કુમ્મી જેઓને “શૈખ સદુક” (અ.ર.) નો લકબ આપવામાં આવ્યો છે. તેમનો […]

ઇમામ અલી (અ.સ.)

શું અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ જ. ફાતેમા ઝહરા (સ.અ.)નો બચાવ કર્યો હતો જ્યારે તેમના (સ.અ.) ઉપર હુમલો થયો?

વાંચવાનો સમય: 5 મિનિટ અમુક મુસ્લિમો એવો આરોપ લગાવે છે કે જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની પુત્રી હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) ઉપર હુમલો થયો ત્યારે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ તેમનો બચાવ કર્યો નથી કારણકે તેઓ બહાદુર […]

અહલેબૈત (અ .સ.)

તસ્બીહે જ. ફાતેમા ઝહરા (સ.અ.)

વાંચવાનો સમય: < 1 મિનિટ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે કે જ. ફાતેમા (સ.અ.) પયગમ્બર (સ.અ.વ.) ના ઘરની સૌથી માનનીય અને બલંદ મરતબા સ્ત્રી હતા. આપ(સ.અ.) પાણી ભરવામાં એટલી મહેનત કરતા હતા કે આપ(સ.અ.)ને છાલા […]

ઇમામ અલી (અ.સ.)

જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ના ઈમામ કોણ છે?

વાંચવાનો સમય: 2 મિનિટ કેહવાતા મુસલમાનો જેમકે ઈબ્ને તયમીયા એવો દાવો કરે છે  કે (આરોપ લગાવે છે) મઆઝલ્લાહ (અલ્લાહની પનાહ) જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.) તેમના ફદકના દાવા બાબતે હક ઉપર ન હતા. કોઈ પણ ભોગે તેમણે અબુબક્ર અને ઉમરથી […]

અહલેબૈત (અ .સ.)

મુબાહેલાની દ્રષ્ટિએ સહાબા ઉપર એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલત

વાંચવાનો સમય: 3 મિનિટ સહાબીઓ અને પત્નિઓના ટેકેદારોને  એ હકીકતનો સતત સામનો કરવો પડેછે કે તેમના  સરદારોએ ઈસ્લામના ઈતિહાસમાં કયારેય  કોઈ યોગદાન નથી આપ્યું. આમાં મુબાહેલાનો બનાવ શામીલ છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) નજરાનના યહુદીઓ સામે પોતાની પવિત્ર આલને લઈ […]