ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીની અસરો અને ફાયદાઓ

વાંચવાનો સમય: 5 મિનિટ તેમાં કોઈ શક નથી કે સય્યદુશ્શોહદા,હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા કરવાની બેશુમાર અસરો અને બરકતો છે. ચાલો આપણે વિવિધ પ્રકારના ગમ/રુદનનું મૂલ્યાંકન કરીએ જેથી આપણે ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા કરવાની પ્રકૃતિને ઓળખી શકીએ. […]

અહલેબૈત (અ .સ.)

બકીઅ, ઈતિહાસના પાલવમાં એક બુગ્ઝ – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ બકીઅનો ધ્વંસ અને તારાજી: 8 શવ્વાલ હિજરી સન 1344 મુજબ 21 એપ્રીલ ઈ.સ. 1925 ના બુધવારે અબ્દુલ અઝીઝ બિન સઉદની આગેવાનીમાં વહાબીઓએ મદિનએ મુનવ્વરાને ઘેરી લીધું અને બચાવ કરનારાઓ સાથે જંગ કરી અને ઉસ્માની હુકુમતના […]

અહલેબૈત (અ .સ.)

બકીઅ, ઈતિહાસના પાલવમાં એક બુગ્ઝ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ જન્નતુલ બકીઅ નામનું કબ્રસ્તાન સાઉદી અરેબીયાના મદીનએ મુનવ્વરામાં આવેલું એક ખૂબજ અઝમત ધરાવતુ કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાનમાં ઈસ્લામની પહેલી હરોળના ખૂબજ અઝમત ધરાવનારા હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ના સહાબીઓ અને આપ હઝરત (સ.અ.વ.)ના એહલેબૈત તેમાં પણ […]

અહલેબૈત (અ .સ.)

ઇલાહી હુજ્જતોથી તબર્રૂક: સહાબાની સુન્નત

વાંચવાનો સમય: 4 મિનિટ ઝિયારત દરમિયાન શીઆઓ શા માટે ઈમામો(અ.સ.)ના હરમના દરવાજા અને દીવાલોને ચૂમે છે અને તેનાથી બરકત (તબર્રૂક) તલબ કરે છે? જવાબ: ઈલાહી અવ્લીયાના મઝાર અને તેમના સ્મૃતિ ચિન્હો થકી તબર્રુક તલબ કરવું (બરકત માંગવી) એ મુસલમાનો […]

તૌહીદ

શું અલ્લાહ સિવાય બીજા કોઈને પુકારવું શીર્ક છે?

વાંચવાનો સમય: 6 મિનિટ અગરચે આ હકીકત છે કે મોટા ભાગના મુસલમાન એ મત રાખે છે કે અલ્લાહના નિયુકત કરેલ ખાસ બંદાઓ પાસે શફાઅત વસીલો માંગવુ એ અલ્લાહની ખુશીનો સબબ છે, પણ મુસ્લીમોનો એક ફિરકો ચુસ્ત રીતે એવું મને […]

ઇમામ અલી (અ.સ.)

ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – બીજો ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ 6.તેનાથી એકતા અને એકમત હોવાનું વાતાવરણ પૈદા થાય છે: આ સંબંધમાં આપણી માન્યતા એ છે કે અગર આ પ્રકારના વિષયો ઉપર ગંભીર, ઈલ્મી અને કોઈપણ પ્રકારનાર પૂવર્ગ્રિહ રાખ્યા વગર ચર્ચા કરવામાં આવે તો ચોક્કસ તે […]

ઇમામ અલી (અ.સ.)

ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ અમૂક લોકો કહે છે કે: ઈસ્લામના આરંભકાળના પ્રશ્રો આં હઝરત (સ.અ.વ.) ના સહાબીઓ અને તેમના જીવનના પ્રસંગો જેમકે તેઓની દરમ્યાન જોવા મળતા મતભેદોના વિષે ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. એટલા માટે કે તે બધાજ બનાવો […]

રજબ

શું રસુલે ખુદા સ.અ.વ ની મેઅરાજ શારીરિક હતી કે રુહાની

વાંચવાનો સમય: < 1 મિનિટ અલ્લામાં અમીની અ.ર વર્ણવે છે કે “ખરેખર મેઅરાજનો પ્રવાસ શારીરીક છે આ બાબતે ઘણીબધી મુતવાતીર રીવાયતો આ બારામા મળે છે. અને મેઅરાજ શારીરિક છે તેમાં માનવું એ દિનની જરુરીયાતમાંથી છે. અગર શારીરિક મેઅરાજનો ઇનકાર કરીશું […]

મોહર્રમ

જનાબે હમઝા (અ.સ.)ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) પર રુદન કરવું

વાંચવાનો સમય: 3 મિનિટ શંકા: ગીર્યા  (અઝાદારી)ને વખોડવાવાળા નીચે મુજબની દલીલ બયાન કરે છે. (૧) મય્યત ઉપર રૂદન કરવું એ બિદઅત છે. ઇસ્લામે તેની ઈજાઝત નથી આપી અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતમાં કોઈ પુરાવો નથી મળતો. (૨) મય્યત પર રૂદન […]

અન્ય લોકો

શું જ.અબુતાલીબ (અ.સ) એ કલમો પડ્યો હતો ?

વાંચવાનો સમય: 5 મિનિટ એહલેબૈત (અ.સ)ના દુશ્મનો કે જે નાસેબીઓ પણ કેહવાય છે તેઓએ રસુલુલ્લાહના ઝમાનાથીજ ઘણા બધા જુઠાણાઓ ફેલાવ્યા છે. એમાંથી એક અમીરુલ મોઅમેનીન (અ.સ) ના પિતા અને રસુલુલ્લાહ ના કાકા જ. અબુ તાલિબ વિષે છે કે તેમણે […]