ઇમામ અલી (અ.સ.)

શું અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ જ. ફાતેમા ઝહરા (સ.અ.)નો બચાવ કર્યો હતો જ્યારે તેમના (સ.અ.) ઉપર હુમલો થયો?

વાંચવાનો સમય: 5 મિનિટ અમુક મુસ્લિમો એવો આરોપ લગાવે છે કે જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની પુત્રી હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) ઉપર હુમલો થયો ત્યારે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ તેમનો બચાવ કર્યો નથી કારણકે તેઓ બહાદુર […]

અહલેબૈત (અ .સ.)

તસ્બીહે જ. ફાતેમા ઝહરા (સ.અ.)

વાંચવાનો સમય: < 1 મિનિટ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે કે જ. ફાતેમા (સ.અ.) પયગમ્બર (સ.અ.વ.) ના ઘરની સૌથી માનનીય અને બલંદ મરતબા સ્ત્રી હતા. આપ(સ.અ.) પાણી ભરવામાં એટલી મહેનત કરતા હતા કે આપ(સ.અ.)ને છાલા […]

ઇમામ અલી (અ.સ.)

જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ના ઈમામ કોણ છે?

વાંચવાનો સમય: 2 મિનિટ કેહવાતા મુસલમાનો જેમકે ઈબ્ને તયમીયા એવો દાવો કરે છે  કે (આરોપ લગાવે છે) મઆઝલ્લાહ (અલ્લાહની પનાહ) જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.) તેમના ફદકના દાવા બાબતે હક ઉપર ન હતા. કોઈ પણ ભોગે તેમણે અબુબક્ર અને ઉમરથી […]

અહલેબૈત (અ .સ.)

મુબાહેલાની દ્રષ્ટિએ સહાબા ઉપર એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલત

વાંચવાનો સમય: 3 મિનિટ સહાબીઓ અને પત્નિઓના ટેકેદારોને  એ હકીકતનો સતત સામનો કરવો પડેછે કે તેમના  સરદારોએ ઈસ્લામના ઈતિહાસમાં કયારેય  કોઈ યોગદાન નથી આપ્યું. આમાં મુબાહેલાનો બનાવ શામીલ છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) નજરાનના યહુદીઓ સામે પોતાની પવિત્ર આલને લઈ […]

ઇમામ કાઝીમ (અ.સ.)

હારુને ઇમામ મુસા કાઝીમ (અ.સ.)ને બાગે ફદક માટે કતલ કર્યા

વાંચવાનો સમય: < 1 મિનિટ બાગે ફદકની માલિકી માટેની દલીલો રસૂલે ખુદા (સ.અ.વ.)ની શહાદત બાદ તરત જ ચાલુ થઈ ચૂકી હતી પણ તેની વધારે જરૂરત દસકાઓ પછી લાગી કેમ કે હાકીમો હંમેશાં એ ડરમાં રેહતા હતા કે આલે મોહમ્મદ (અ.મુ.સ.) […]

અહલેબૈત (અ .સ.)

શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?

વાંચવાનો સમય: 4 મિનિટ લય્લતુલ કદ્રમાં મુસ્લિમો માટે અસંખ્ય ફાયદાઓ રહેલા છે. પવિત્ર કુરઆનમાં ૨ મૌકા પર તેનો ઝીક્ર થયેલો છે. એક સુરે કદ્રમાં અને બીજું સુરે દોખાનની શરૂઆતની આયતોમા. લય્લ્તુલ કદ્રની અમુક સામાન્ય ફઝીલતોને બાદ કરતા મુસલમાનો તેની […]

અહલેબૈત (અ .સ.)

હસનૈન (અ.મુ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે – ઈમામ બાકીર (અ.સ.)ની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટ એહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામો સામાન્ય કરતા ઘણા બલંદ છે અને તેઓ સાથે કોઈ સરખામણી શકય નથી એ હદ સુધી કે રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબીઓ અને પત્નિ સાથે પણ નહિ. તેઓની ફઝીલતો અજોડ છે અને તેમાંથી ઉચ્ચ […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

અબુબક્રનું જ.ઝેહરા સ.અ. પ્રત્યે નમ્ર હોવાની ખોટી માન્યતાનું ખંડન (રદ)

વાંચવાનો સમય: 3 મિનિટ એહલે તસન્નુંનની કિતાબોમાં જ.ઝેહરા સ.અ. પ્રત્યે ખોટી માન્યતાઓનું વર્ણન થયું છે તેમાં અબુબક્રનું ફદક બાબતે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથે વિવેકી અને નમ્ર વર્તન પણ છે. ખાસ કરીને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) આવેશપૂર્વક ફદકનો દાવો […]

સવાલ જવાબ

શું મુસલમાનોએ જુઠાણા ઉપર જમા થવું જોઈએ?

વાંચવાનો સમય: 4 મિનિટ સમાજના અમૂક તબક્કાઓ વડે વિચિત્ર અને વાહિયાત માંગણીઓ ઉઠાવવામાં આવે છે કે આગળ વધવાનો ફકત એક જ રસ્તો છે અને તે મુસલમાનોમાં ઇત્તેહાદ (એકતા) છે. કયા સુધી આવા ઇત્તેહાદના નારાઓ વાજબી ગણાય? જવાબ: અલબત્ત અમો […]

ઇમામ અલી (અ.સ.)

‘યા અલી મદદ’ કે ‘યા અલ્લાહ’ કયુ સાચુ છે

વાંચવાનો સમય: 6 મિનિટ શીઆઓ સામે આરોપોમાં એક મોટો આરોપ એ છે કે મુશ્કેલીના સમયમાં તેઓ અલ્લાહ અઝ્ઝ વ જલ્લની બદલે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પુકારે છે. કમનસીબે, અમૂક એહલેબૈત (અ.મુ.સ.)ના શીઆઓ પણ આ બાબતે શંકામાં છે […]