અન્ય લોકો

નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી

વાંચવાનો સમય: 10 મિનિટ શું નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી જાએઝ છે કે નહિ? અગર નેક લોકોની કબ્રો પર મસ્જીદ બનાવવી જાએઝ છે, તો પછી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની યહુદીઓ અને ખ્રિસ્તીઓના બારામાં ફરમાવેલી હદીસનો અર્થ શું છે? કારણકે એક […]

અન્ય લોકો

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી –શંકા ખોરોની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટ છેલ્લા ૮૦ કરતા વધારે વર્ષોથી ઉગ્ર રીતે ચર્ચાએલ  અને ૨૦મી સદીની શરૂઆતમાં હેજાઝ્માં નવી હુકુમતનો ઉદય સાથે અચાનક અને અવિચારી કે જે  ચર્ચિત બનેલ મુદ્દો અલ્લાહના નેક બંદાઓની ચાહે તે નબીઓ અ.સ હોય કે રસુલે […]

અન્ય લોકો

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી – ઇતિહાસનો ચુકાદો

વાંચવાનો સમય: 5 મિનિટ આ વિષય પર કુરઆન અને ભરોસાપાત્ર સુન્નતના એવા પુરાવાઓકે જેનું ખંડન ન થઇ શકે આવા પુરાવાની મૌજુદગીમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવી અથવા ગુંબજો બનાવવાની ચર્ચા સંપૂર્ણ થઇ ચુકી છે. અને આ બે મહત્વના સ્તંભો એ […]

અહલેબૈત (અ .સ.)

બકીઅ, ઈતિહાસના પાલવમાં એક બુગ્ઝ – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ બકીઅનો ધ્વંસ અને તારાજી: 8 શવ્વાલ હિજરી સન 1344 મુજબ 21 એપ્રીલ ઈ.સ. 1925 ના બુધવારે અબ્દુલ અઝીઝ બિન સઉદની આગેવાનીમાં વહાબીઓએ મદિનએ મુનવ્વરાને ઘેરી લીધું અને બચાવ કરનારાઓ સાથે જંગ કરી અને ઉસ્માની હુકુમતના […]

અહલેબૈત (અ .સ.)

બકીઅ, ઈતિહાસના પાલવમાં એક બુગ્ઝ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ જન્નતુલ બકીઅ નામનું કબ્રસ્તાન સાઉદી અરેબીયાના મદીનએ મુનવ્વરામાં આવેલું એક ખૂબજ અઝમત ધરાવતુ કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાનમાં ઈસ્લામની પહેલી હરોળના ખૂબજ અઝમત ધરાવનારા હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ના સહાબીઓ અને આપ હઝરત (સ.અ.વ.)ના એહલેબૈત તેમાં પણ […]