અહલેબૈત (અ .સ.)

જશ્નનું આયોજન કરવાના ફાયદાઓ

વાંચવાનો સમય: 11 મિનિટ ઈસ્લામી શિક્ષણનો પાયો વિલાયત અને બરાઅત ઉપર છે. અહીંથી જ આપણે અમ્રબિલ મઅરૂફ અને નહ્ય અનીલ મુન્કરના હેતુને સમજી શકીએ છીએ. ઈમામે હુસૈન (અ.સ.) ની શહાદતનો હેતુ પણ આજ હતો. ઈસ્લામના વર્તુળમાં રહીને જેણે વિલાયત […]

Uncategorized

ઈમામ મહેરબાન પિતા છે

વાંચવાનો સમય: 5 મિનિટ અલ્લાહ તબારક વ તઆલા એ અવલાદે આદમને આ દુનિયામાં અગણિત નેઅમતોથી નવાજેલ છે. પરંતુ તેણે પોતાની તમામ નેઅમતોમાંની દરેક નેઅમત ઉપર, આ જમીન ઉપર જેમને પોતાના વારિસ બનાવ્યા છે, જેમને જાનશીન નિમ્યા છે અને જેમને […]

અહલેબૈત (અ .સ.)

મઝહબમાં મોહબ્બત અને નફરત

વાંચવાનો સમય: 5 મિનિટ પવિત્ર કુરઆન, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) અને મઅસુમ ઈમામો (અ.સ.)ના ભવ્ય વ્યકિતત્વ ઉપર થી  ખ્યાલ આવે છે કે અલ્લાહની રાહમાં મોહબ્બત અને નફરતનું મહત્વ શું છે. અલ્લાહ ત.વ.ત. કુરઆને મજીદમાં સુ. નહલ-૩૬ માં ફરમાવે છે કે: […]