શવ્વાલ
-
વાંચવાનો સમય: 3 મિનિટમૌલાએ કાએનાત, અમીરૂલ મોઅમેનીન હઝરત અલી બિન અબી તાલિબ (અ.સ.) ની વિલાયત અને બિલા ફસ્લ ખિલાફત અને ઈમામત ઉપર કુરઆને કરીમથી ઘણી દલીલો રજુ કરવામાં આવી છે. પરંતુ અમુક આયતો એવી છે [...]
-
નહજુલ બલાગાહનું આશ્ચર્યજનક(અદ્દભૂત) આકર્ષણ (લગાવ-કશીસ)
September 28, 2023 Comments Off on નહજુલ બલાગાહનું આશ્ચર્યજનક(અદ્દભૂત) આકર્ષણ (લગાવ-કશીસ)વાંચવાનો સમય: 3 મિનિટઓલમા-એ-એહલે સુન્નત અને શીયા અને દરેક બુધ્ધીશાળી લાકો અને ઓલમાઓ અને ઇસાઇ ઓલમાઓ અને બુધ્ધીશાળી લેાકો કે જે નહજુલ બલાગાહ થી નજીદીકી અને દીલચશ્પી રાખે છે. અને તેનુ ધ્યાનપુર્વક મનન કરે છે. [...] -
વાંચવાનો સમય: 5 મિનિટઆ એક રસપ્રદ વાત છે કે કોઈ પણ વિષય ઉપર જોવા મળતા વિરોધાભાસ અને ઈખ્તેલાફ બન્નેને એક સાથે એક જ જગ્યાએ રાખીને કોઈ સકારાત્મક પાસાથી તેને વાસ્તવિકતાનો પોશાક પહેરાવી શકાતો નથી. ચાહે [...]
-
વાંચવાનો સમય: 5 મિનિટશું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. ? એક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠતા વિષે એવી [...]
-
વાંચવાનો સમય: 4 મિનિટઅમૂક લોકો કહે છે કે: ઈસ્લામના આરંભકાળના પ્રશ્રો આં હઝરત (સ.અ.વ.) ના સહાબીઓ અને તેમના જીવનના પ્રસંગો જેમકે તેઓની દરમ્યાન જોવા મળતા મતભેદોના વિષે ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. એટલા માટે કે [...]
ઈમામ અલીરઝા (અ.સ.)
-
વાંચવાનો સમય: 3 મિનિટશીઆઓ અને તેમના અઈમ્મા (અ.મુ.સ.) ઉપર ટીકા કરનારાઓ ઘણી વખત વાંધો ઉપાડે છે કે શા માટે ઈમામ અલી ઈબ્ને મુસા રેઝા (અ.સ.)એ અબ્બાસી ખલીફા મામુનના ઉત્તરાધિકારી બનવાનું કબુલ કર્યું? શું આ તકવાદ [...]
-
વાંચવાનો સમય: 6 મિનિટ મુસલમાનોના અને ખાસ કરીને શીઆઓના 8માં ઈમામ એટલેકે હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) ના 8માં જાંનશીન હઝરત ઈમામ અલી રઝા (અ.સ.)ની મુખ્તસર ઝીંદગી આ મુજબ છે: નામ: અલી (અ.સ.) લકબો: રઝા, ઝામીન, [...]
-
વાંચવાનો સમય: 2 મિનિટજ્યારે કોઈ મઅસુમ ઈમામ (અ.સ.) શહીદ થાય છે, તેમના પછી તેમના વસી અને ઈમામની જવાબદારી છે કે તેમને દફન કરે. આ જવાબદારી તેમના સિવાય બીજું કોઈ અદા કરી શકતું નથી. જેથી મુસલમાનો [...]