ઇમામ મહદી (અ.સ.)

ઝુહુરની ચાવી – દોઆ

વાંચવાનો સમય: 12 મિનિટપવિત્ર મઝહબ ઈસ્લામ અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની તઅલીમાત મુજબ દોઆ અંબિયા (અ.મુ.સ.)નું હથિયાર, મોઅમીનની ઢાલ અને તમામ ઈબાદતોની રૂહ છે તેમજ ખાલિક અને મખ્લુક દરમ્યાન સંપર્કનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ફરમાવે […]

અય્યામે ફાતેમીયાહ

ઉમરે જ. ફાતેમા સ.અ. ઉપર એવો વાર કર્યો કે જ. મોહસીન અ.સ. શહીદ થઈ ગયા

વાંચવાનો સમય: 2 મિનિટરસુલુલ્લાહ સ.અ.વ.ની શહાદત પછી શરૂ થએલા એહલેબૈત અ.સ.પરના ઝુલ્મોના ભોગ બનેલા પ્રથમ શહીદ જ. મોહસીન ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની શહાદત ૧લી રબીઊલ અવ્વલ એહલે સુન્નતના ઘણા આલીમોએ આ વાતનું વણૅન કર્યુ છે કે […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

હદીસે-કિસાઅની સનદ

વાંચવાનો સમય: 3 મિનિટહદીસે-કિસાઅ તે સ્વિકૃત હકીકતોમાંથી એક હકીકત છે જેનો ઈન્કાર તેજ કરી શકે જે ઈસ્લામીક હકીકતો અને મઅરીફના અભ્યાસથી અજાણ છે. કોઈ ચીઝને બિનભરોસાપાત્ર અને ખોટી ત્યારેજ કહી શકાય જ્યારે :- ૧. પ્રથમ તેનું ઈસ્લામીક હકીકતો […]

રસુલે ખુદા (સ.અ.વ.)

કલમ અને દવાત નો પ્રસંગ

વાંચવાનો સમય: 2 મિનિટપયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની વફાતના દિવસે એટલે કે સોમવારે સવારે અમૂક અસ્હાબો આપની ખિદમતમાં ભેગા થયા તો આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું: કલમ અને કાગળ લાવો જેથી કરીને હું એવું લખાણ લખી આપુ કે તમે […]

રસુલે ખુદા (સ.અ.વ.)

મૃત પર રોવાની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સુન્નત વિષે સહીહ મુસ્લીમની વિરૂધ્ધ સહીહ બુખારી

વાંચવાનો સમય: 2 મિનિટસહીહ બુખારી અને સહીહ મુસ્લીમ સુન્નીઓની બે સૌથી ભરોસાપાત્ર કિતાબો છે. આ કિતાબ વિશે તેઓ દાવો કરે છે કે તે સહીહ છે (એટલે કે બધી હદીસો આ કિતાબોમાં સહીહ અને ભરોસાપાત્ર છે). આવો આપણે ટુંકમાં […]

અહલેબૈત (અ .સ.)

શા માટે શીયા ‘અલ્લાહ હુમ્મ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહંમદ’ કહે છે?

વાંચવાનો સમય: 2 મિનિટજયારે મોહંમદ (સ.અ.વ) પર સલવાત મોકલો છો તો શા માટે તમે તેમના એહલેબ્યતનો પણ સમાવેશ કરો છો. એમ કહીને કે ‘‘અલ્લાહ હુમ્મ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહંમદ” અય અલ્લાહ! મોહંમદ (સ.અ.વ.) અને તેમની આલ […]

ઇમામ અલી (અ.સ.)

અલ્લાહનો હાથ કોણ છે?

વાંચવાનો સમય: 3 મિનિટઅમુક લોકો શીયાઓ ઉપર એવો આક્ષેપ મુકે છે કે તેઓ અમીરુલ મો’મેનીન (અ.સ) અને બીજા ઇમામોના દરજ્જા બાબત અતિશ્યોક્તિથી કામ લે છે, તેઓ એવો દાવો કરે છે કે શીયાઓએ ઇમામો (અ.સ)ના ફઝાએલો જાતે ઘડી કાઢ્યા […]

ઇમામ અલી (અ.સ.)

નહજુલ બલાગાહ નુ ભેગુ કરવુ અને તેનુ ઊંડાણ

વાંચવાનો સમય: 3 મિનિટનહજુલ બલાગાહની વીસ્મયજનક ખાસીયતોમાંથી એક ખાસીયત વિવિધ વિષયોમાંથી એક અજીબો ગરીબ ઊંડાણ અને ગેહરાઇ તે વિષયોમાં જોવા મળે છે. અને દરેક વાંચનાર પહેલી વખતમાં જ તેને જોઇને ભરોસો ન કરી શકે કે કેવી રીતે એક […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

બીબી ફાતેમા ઝહરા (સ.અ.) એ સરકાર પાસેથી ફદકની માંગણી શા માટે કરી?

વાંચવાનો સમય: 4 મિનિટજનાબે ઝહરા (સ.અ.) (જન્નતમાં ઔરતોની સરદાર) આપ (સ.અ.)ને આ દુનિયાથી કોઈ ચીઝથી લગાવ ન હતો. આપ એક ઉચ્ચ દરજ્જો રાખતા હતા અને આપની હને એક ઉચ્ચત્તમ મકામ હતો. આપ (સ.અ.)ની સંપૂર્ણ જીવન દુનિયાના લગાવથી દુર […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ના કાતીલો

વાંચવાનો સમય: 4 મિનિટશું અલી (અ.સ.) ખવારીજ લોકોના પ્રપંચથી શહીદ કરવામાં આવ્યા હતા? અગાઉના ઈતિહાસકારોએ જે રિવાયતોને અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ની શહાદતના બારામાં નોંધી છે અને શીઆ તથા સુન્ની બંનેએ પોતાની કિતાબોમાં વર્ણવી છે તેનાથી તે માલુમ પડે […]