No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ ફદક બે કારણોને લીધે પાછો ન લીધો

વાંચવાનો સમય: < 1 મિનિટએઅતેરાઝ કરવાવાળા દાવો કરે છે કે જો ફદક ખરેખર  હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત હોય તો અલી(અ.સ.)એ પાછો લઇ લેવો જોઈએ. ફદકને છોડીને અલી(અ.સ.)એ સ્વીકાર્યું કે તે હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત નથી. આવી ખોખલી દલીલને ખુલ્લી […]

No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

ગાસીબ ખીલાફતથી જ.ફાતેમા(સ.અ.)ની બરાઅત

વાંચવાનો સમય: 3 મિનિટઈસ્લામમાં જેટલા ફિરકા છે તેમાં શિઆ સમુદાયને ઘણીબધી  વિશેષતાઓ મળેલ છે. તેમાંથી એક એ છે કે તેઓ રસુલે અકરમ (સ.અ.વ.)ની વસીયત “હદીસે સકલૈન” ઉપર અમલ કરે છે. શિઆઓને એ મરતબો (સન્માન) મળ્યું છે કે તેઓ […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

ગદીરના બનાવનો ઐતિહાસિક મહત્વ: બે વિરોધાભાસી અસરો

વાંચવાનો સમય: 6 મિનિટગદીરનો પ્રસંગ ઐતિહાસિક રીતે શરૂઆતથી જ ઇસ્લામીક અભિવ્યક્તિઓ અને માન્યતાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલું જ નહિ ઇમામત અને ખિલાફતને લઈને આ મુદ્દો હમેશા અત્યંત સંવેદનશીલ રહ્યો છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વારસદારની નિમણૂક […]

ઇમામ અલી (અ.સ.)

‘હદીસે તૈર’ ઉપર એક ઉડતી નજર

વાંચવાનો સમય: 5 મિનિટઈતિહાસમાં ગદીરે ખુમ એક એવી રોશન (સ્પષ્ટ) હકીકત છે કે અગર બુગ્ઝ રાખનાર લોકો તેને મિટાવવા ચાહે તો મિટાવી નહી શકે. ૧૮ ઝીલ્હજ્જ, હિજરી સન ૧૦, એ દિવસ કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની રેહલતનું તેમજ […]

ઇમામ અલી (અ.સ.)

શું અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના દીકરાનું નામ ઉમર ઇબ્ને ખત્તાબના નામ ઉપર થી રાખ્યું છે?

વાંચવાનો સમય: 2 મિનિટમુસલમાનો કે જેઓ અહેલેબેત(અ.મુ.સ.) અને શિયાઓના વિરોધીઓ હતા તે દાવો કરે છે કે બની બેઠેલા ખલીફાઓ અને પત્નીઓ ઉચ્ચ મરતબો ધરાવે છે.તેના પુરાવામાં તેઓ કહે છે કે અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)એ તેઓને  ખુબજ […]

ઇમામ અલી (અ.સ.)

અગર ગદીરનું એલાન હકીકત છે તો પછી કેવી રીતે મુસલમાનો થોડા જ મહિનાઓમાં બધું ભૂલી ગયા?

વાંચવાનો સમય: 2 મિનિટઆ ‘તાર્કિક વાંધાઓ’માંથી એક વાંધો છે કે જે મોટાભાગના મુસલમાનો શિઆઓ વિરૂધ્ધ રજુ કરે છે. તેઓ એવો દાવો કરે છે કે અગર હજ્જતુલ વિદાઅમાં ગદીરના મૈદાનમાં એક લાખ કરતા વધુ મુસલમાનો સામે અલી (અ.સ.)ની વિલાયાતનું […]

ઇમામ અલી નકી (અ.સ.)

ઈમામ અલી નકી(અ.સ.)ના ઈલ્મથી નાસેબીએ શિઆ મઝહબ કબુલ કર્યો

વાંચવાનો સમય: 2 મિનિટમસઉદી – પ્રખ્યાત ઇતિહાસકાર – હમીરીની સાંકળથી વર્ણવે છે કે ઈમામ જાફર ઇબ્ને મોહંમદ(અ.સ.)ના ગુલામ મોહંમદ ઇબ્ને સઇદનું વર્ણન છે કે ઇમામ મોહંમદ તકી(અ.સ.)ની શહાદત પછી ઉમર ઇબ્ને ફરાજ અલ-રૂખાજી હજ કરીને  મદીના આવ્યો. (આ […]

ઇમામ અલી (અ.સ.)

ગદીરના એલાન બાદ અલી (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી હતો?

વાંચવાનો સમય: 3 મિનિટઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. આ બાબતે તેમની ચુપકીદી બતાવે છે […]

ઇમામ અલી (અ.સ.)

ગદીરના બનાવનો ઐતિહાસિક મહત્વ: બે વિરોધાભાસી અસરો

વાંચવાનો સમય: 6 મિનિટગદીરનો પ્રસંગ ઐતિહાસિક રીતે શરૂઆતથી જ ઇસ્લામીક અભિવ્યક્તિઓ અને માન્યતાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલું જ નહિ ઇમામત અને ખિલાફતને લઈને આ મુદ્દો હમેશા અત્યંત સંવેદનશીલ રહ્યો છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વારસદારની નિમણૂક […]

ઇમામ મહદી (અ.સ.)

એહલે સુન્નતની કિતાબોમાં ઈમામ મહદી અ.સ.નો ઝીક્ર

વાંચવાનો સમય: 3 મિનિટઈમામ મહદી અ.સ. વિષેની ચર્ચા કોઈપણ રીતે શિયા ફિરકા પુરતી સીમિત નથી, બલ્કે એહલે સુન્નતના બુઝુગૅ આલીમો અને હદીસવેત્તાઓએ ઈમામ મહદી અ.સ. સંબંધિત રિવાયતોને પોતાની કિતાબોમાં વણૅવી છે.આ હદીસોની વિશ્વસનીયતા અને પ્રમાણ ખૂબજ વધારે છે […]