કરબલામાં કોણ વિજયી છે?
વાંચવાનો સમય: < 1 મિનિટ સામાન્ય રીતે ઘણાબધા લોકો લડાઈમાં જીત અને હારનું અર્થ ઘટન કરે છે કે તેઓ યઝીદને વિજયી અને ઈમામ હુસૈન અ.સ.ને પરાજીત માને છે. હાલાંકે આ સામાન્ય લડાઈ ન હતી અથવા બે રાજાઓ વચ્ચેની લડાઈ ન […]
વાંચવાનો સમય: < 1 મિનિટ સામાન્ય રીતે ઘણાબધા લોકો લડાઈમાં જીત અને હારનું અર્થ ઘટન કરે છે કે તેઓ યઝીદને વિજયી અને ઈમામ હુસૈન અ.સ.ને પરાજીત માને છે. હાલાંકે આ સામાન્ય લડાઈ ન હતી અથવા બે રાજાઓ વચ્ચેની લડાઈ ન […]
વાંચવાનો સમય: 4 મિનિટ હ.રસુલે ખુદા(સ.અ.વ.)ની એહલેબય્ત હંમેશા ઝુલ્મ અને અત્યાચારનો શિકાર બની છે. તેઓ રસુલુલ્લાહ(સ.અ.વ.)થી નઝદીક હોવા ઉપરાંત અલ્લાહ(ત.વ.ત.) અને રસુલ(સ.અ.વ.)એ મુસલમાનોને તેમની સાથે મોહબ્બત કરવાનો અને તેમનો એહતેરામ કરવાના બારામાં સંખ્યાબંધ સ્પષ્ટ હુકમો આપ્યા હતા. ખાસ કરીને […]
વાંચવાનો સમય: 3 મિનિટ તેનું સાચુ કારણ સામાન્ય રીતે મુસ્લમાનો એમ દાવો કરે છે કે બાગે ફિદક એ ચર્ચાસ્પદ બાબત હતી જ નહી કારણ કે તેઓની નઝરમાં નબીઓ કયારેય પણ વારસો મૂકી જતા નથી અને તમામ મિલ્કતો અને સંપતી […]
વાંચવાનો સમય: 2 મિનિટ એહલે સુન્નત દરમ્યાન માહે રમઝાનમાં જમાઅતની સાથે પઢવામાં આવતી ખાસ નમાઝ કે જે “તરાવીહ”થી ઓળખાય છે. એહલે સુન્ન્તના મુતાબિક તે “સુન્નતે મોઅક્કેદાહ” એટલે કે વાજિબ નમાઝ જેવી કે જેનું યોગ્ય કારણ વગર તર્ક કરવું જાએઝ […]
વાંચવાનો સમય: 2 મિનિટ ઘણા મુસ્લિમોને ઈમામ મહદી અ.સ.ની ગયબત બાબતે શંકા છે. આ વિષય પર ઘણા સવાલો છે અને ઈમામ અ.સ.ની ગયબતનો મુદ્દો ઘણીવાર વાદવિવાદનો મુખ્ય મુદ્દો હોય છે. કેટલાક ટીકાકારો અને શંકાશીલો ગયબતના લીધે આપ અ.સ.ના અસ્તિત્વ/હયાતનો […]
વાંચવાનો સમય: 3 મિનિટ મુસલમાન સમાજની મોટી કરુણાકિતાઓમાંથી એક એ છે કે ઈમાનના એકદમ સાબિત થએલ હુકમો જેમકે તૌહીદ,ઇસ્લામમાં પયગંબર સ.અ.વ નું સ્થાન,શફાઅત,તવસ્સુલ,હ.અલી અ.સ જ.ફાતેમતુઝ્ઝહેરા સ.અ. અને તેમની ઔલાદની મોહબ્બત હ.ઈમામ હુસૈન અ.સ ની ફઝીલત યઝીદની નીચતા વિગેરે આ […]
વાંચવાનો સમય: 4 મિનિટ જે મુસલમાનો અલ્લાહનું જીસ્મ હોવાનો મુદ્દો ઉપસ્થિત કરે છે તેઓ પોતાનાજ અંધવિધિયાળમાં ફસાએલ છે અને અલ્લાહની સર્વત્ર હોવાને નકારવા વિરોધાભાસી અર્થઘટનો અને હાસ્યસ્પદ દલીલો લાવે છે. અ) અલ્લાહ સાતમા આસમાન ઉપર છે, અર્શ ઉપર બેઠો […]
વાંચવાનો સમય: 11 મિનિટ શંકા:- અમુક મુસલમાનો એવા દાવો કરે છેકે પયગંબરો સ.અ.વ ની પત્નીઓ એ દિનનું ચિન્હ છે.અને તેઓને માન આપવું જરૂરી છે આથી તેઓ આગળ વધતા કહે છે કે આપણે ફક્ત હ.રસુલે ખુદા સ.અ.વની પત્નીઓજ નહિ […]
વાંચવાનો સમય: 2 મિનિટ “અમુક અતિ ઉત્સાહી મુસ્લમાનો તમામ અઝ્વાજે રસુલ સ.અ.ને નેક મોઅમેના સ્ત્રી અને ઠપકાથી દુર હોવાનું ચીતરવાનો પ્રયાસ કરે છે.ચાલો આપણે જોઈએકે તેઓ તેમની કાલ્પનિક અને બેબુનિયાદ માન્યતાને યથાર્થ ઠેરવવા પ્રયાસ કરે છે.શું તે માન્યતા કુરાનની […]
વાંચવાનો સમય: 3 મિનિટ આપણે અગાઉ ઘણા બધા લેખોમાં વર્ણન કરી ચુકયા છીએ કે તેમાં કોઈ શક પણ નથી કે ખલીફા અને તેના સમૂહ ફાતેમા (સ.અ.)ના ઘરને ઘેરીને તેના રહેવાસીઓને ભયભીત કરવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે તેઓ સફળ ન […]
Copyright © 2019 | Najat