ઇમામત

કોણ અલ્લાહનો દોસ્ત છે અને કોણ તેનો દુશ્મન

વાંચવાનો સમય: 2 મિનિટઅલ્લાહને રાઝી કરવા માટે તેના દોસ્તો સાથે દોસ્તી રાખવી (તવલ્લા) અને તેના દુશ્મનોથી દૂર રહેવું (તબર્રા), આ બંને બાબતો માટે સૌ પ્રથમ જરૂરી છે કે આપણે તેના(અલ્લાહના) દોસ્તો અને દુશ્મનોને ઓળખીએ. એક રસપ્રદ પ્રસંગ પરથી […]

ઇમામત

કુરઆન મજીદ મુજબ ઇમામત માટે સૌથી મોટી લાયકાત શું છે ?

વાંચવાનો સમય: 2 મિનિટમુસ્લિમોએ પયગંબર (સ.અ.વ.) પછી ઉમ્મતના ઈમામત ખીલાફ્ત માટે વિવિધ માપદંડો અને લાયકાતો રજૂ કરી છે. ​વિવિધ સમુદાયો દ્વારા ઈમામત / ખિલાફત માટે દર્શાવવામાં આવેલી કેટલીક લાયકાતો આ મુજબ છે: ​પયગંબર (સ.અ.વ.)ના અસ્હાબ (સાથી હોવું) ઉમ્રમાં […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન (અ.સ) સામે જંગ કરવા જવાનું ગંભીર પરિણામ

વાંચવાનો સમય: 5 મિનિટઅમીરુલ મોઅમેનીન (અ.સ.) એટલે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે સહાબાઓ અને પત્નીઓએ પયગંબર અકરમ (સ.અ.વ.)ની શહાદત પછીથી જ અયોગ્ય (ક્રૂર) વર્તન કરવાનું શરૂ કર્યું હતું. ખલીફાઓના પચ્ચીસ વર્ષના સમયગાળામાં તેઓએ ઈમામ (અ.સ.) સાથે નિયંત્રણવાળી […]

ઇમામ અલી (અ.સ.)

શું અબુબકર ખિલાફત માટે યોગ્ય હતા કારણકે તેણે નમાઝ પડાવી હતી? ઇબ્ને તૈમીય્યાનો દર્ષ્ટિકોણ

વાંચવાનો સમય: 3 મિનિટમુસ્લિમો માને છે કે અબુબકર નબી મોહમ્મદ (સ.અ.વ.) પછી ખલીફા બનવા માટે યોગ્ય હતા આ બાબતે તેઓના દાવા મુજબ તેમની પાસે કેટલીક ‘મજબૂત’ દલીલો છે. તેમાંની એક દલીલ એવી રજુ કરે છે કે નબી (સ.અ.વ.) […]

ઇમામત

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના બદલે અબુબક્રના ખલીફા બનવાના ત્રણ અર્થહીન કારણો

વાંચવાનો સમય: 2 મિનિટઅબુબક્રની પસંદગી માટે તેના અનુયાયીઓની ત્રણ મોટી દલીલો પેશ કરવામાં આવે તે આ મુજબ છે: 1) મુસલમાનોનું ઈજમાઅ 2) વયમાં મોટા હોવું 3) ‘ફઝીલતો’ જેમકે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સાથે ગારમાં જવું અને આપ (સ.અ.વ.)ની ગેરહાજરીમાં નમાઝ […]

ઇમામ સાદિક (અ.સ.)

ઇમામ જાફરે સાદીક (અ.સ)ના એક વિદ્યાર્થીની ઈમામ અબુ હનિફા સાથે ચર્ચા

વાંચવાનો સમય: 2 મિનિટએક દિવસ ઇમામ જાફરે સાદીક(અ.સ)ના એક વિદ્યાર્થી ફ્ઝ્ઝાલ ઇબ્ને હસને કુફી અને તેના એક દોસ્તની અબુ હનીફાથી મુલાકાત થઈ, જ્યારે મુલાકાત થઇ તે સમયે અબુ હનીફાથી ફીકહ અને હદીસનું ઇલ્મ શીખવાવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ […]

ઇમામત

ઇજમાઅ (એકમત)થી નિમાયેલ ખલીફાઓના કિરદાર

વાંચવાનો સમય: 5 મિનિટકાઝી અયાઝના મત મુજબ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની બાર ઇમામો (અ.મુ.સ.)ની વિશે હદીસની રજૂઆત એ હતી કે બાર ઇમામો (અ.મુ.સ.) ફક્ત ખલીફાઓના ઝમાનામાં જ હશે, જે ઇસ્લામની તાકત અને તેની બાબતોમાં મક્કમ છે. આ ત્યારે બન્યું જયારે […]

ઇમામ અલી (અ.સ.)

પયગમ્બર (સ.અ.વ.)ના નફ્સ હોવું તે અલી (અ.સ.)ને તમામ મખ્લુકમાં શ્રેષ્ઠ બનાવે છે.

વાંચવાનો સમય: 3 મિનિટકેટલાક શંકાખોરો શિઆઓની એ માન્યતા ઉપર વાંધો ઉઠાવે છે કે તેઓ એવું માને છે અલી (અ.સ) રસુલે ખુદા (સ.અ.વ) સિવાય દરેક મખ્લુકમાં શ્રેષ્ઠ (અફઝલ) છે તેમજ તેઓ (શંકાખોરો) દાવો કરે છે કે શિઆઓની આ માન્યતા […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે નમાઝ પડવાના કારણે ઈમામતને લાયક છે

વાંચવાનો સમય: 2 મિનિટઅમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની બેશુમાર ફઝીલતોમાંથી એક એ છે કે આપ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે નમાઝ પડવામાં બીજાઓ ઉપર અગ્રતા ધરાવે છે. પ્રખ્યાત મુસલમાન આલીમોએ નોંધ્યું છે કે અલી (અ.સ.) […]

No Picture
અન્ય લોકો

શું અબૂબકર ઉમ્મતની ખિલાફત માટે લાયક હતા? – ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટઈરાકના અહલે તસન્નૂન (જેઓ સુન્નતને અનુસરવાનો દાવો કરે છે)ના પ્રખ્યાત આલીમ અબુ હુઝૈલ અલ-અલ્લાફ નોંધે છે : ‘રક્કા’થી મારી એક મુસાફરી દરમિયાન, મેં એક પાગલ વ્યક્તિ વિશે સાંભળ્યું જે ‘માબદે ઝકી ‘નો રહેવાસી હતો. તે […]