અન્ય લોકો

ઉમર ઇબ્ને ખત્તાબના એક નિર્ણયે કરબલાની રાહ કેવી રીતે નક્કી કરી?

વાંચવાનો સમય: 6 મિનિટઇમામ હુસૈન (અ.સ.) ની શહાદતનો પાયો નાખવામાં સકીફા અને ઇસ્લામના પ્રથમ બે શાસકોની ભૂમિકા સંપૂર્ણપણે સાબિત થયેલી છે. આ હકીકતને ખુદ અહલે તસન્નુન (સુન્ની) વિદ્વાનોએ પણ સ્વીકારી છે. અલ-કામિલના લેખક, ઇઝ્ઝ અલ-દીન ઇબ્ન અસીરના નાના […]

મોહર્રમ

સામાન્ય મુસલમાનો આશુરના દિવસને બરકતવાળો દિવસ કેમ માને છે?

વાંચવાનો સમય: 2 મિનિટઝિયારતે આશુરામાં આપણે આશુરાના દિવસને તમામ એહલે આસમાન (આસમાનના રહેવાવાળાઓ) અને એહલે ઝમીન (ઝમીનના રહેવાવાળાઓ) માટે ‘અઝીમ મુસીબતવાળો દિવસ‘ પડીએ છીએ. આ દિવસે જ.ફાતેમા(સ.અ.)ના ફરઝંદ ઈમામ હુસૈન (અ.સ)અને તેના સાથીઓને બેરહેમીથી શહીદ કરવામાં આવ્યા, તેમના […]

ઇમામ અલી (અ.સ.)

શું અબુબકર ખિલાફત માટે યોગ્ય હતા કારણકે તેણે નમાઝ પડાવી હતી? ઇબ્ને તૈમીય્યાનો દર્ષ્ટિકોણ

વાંચવાનો સમય: 3 મિનિટમુસ્લિમો માને છે કે અબુબકર નબી મોહમ્મદ (સ.અ.વ.) પછી ખલીફા બનવા માટે યોગ્ય હતા આ બાબતે તેઓના દાવા મુજબ તેમની પાસે કેટલીક ‘મજબૂત’ દલીલો છે. તેમાંની એક દલીલ એવી રજુ કરે છે કે નબી (સ.અ.વ.) […]

અય્યામે ફાતેમીયાહ

ફદક જ.ફાતેમા ઝહેરા (સ.અ)ને આપવાથી અબુબકરને કોણે રોક્યો?

વાંચવાનો સમય: 2 મિનિટમુસ્લિમો સામાન્ય રીતે દાવો કરે છે કે ફદક ક્યારેય ચર્ચાનો વિષય ન હતો, કારણ કે તેઓના મત પ્રમાણે,  નબી વારસો છોડતા નથી અને ન કોઈની મિલ્કત છોડે છે; તેમની મિલ્કત દરેક મુસ્લિમો માટે હોય છે. […]

ઇમામ મહદી (અ.સ.)

દરેક ઝમાનામાં ઇમામનું મૌજુદ હોવુ (અસ્તિત્વ) – સુરએ કદ્ર

વાંચવાનો સમય: 3 મિનિટએવી ઘણી રિવાયતો છે જે સ્પષ્ટ રીતે એ બાબત તરફ ધ્યાન દોરે છે કે દરેક ઝમાનામાં હુજ્જતે ખુદા મૌજુદ છે. આ બાબતની ઘણી રિવાયતો તમામ મુસલમાનોની ભરોસાપાત્ર અને મુળભૂત કિતાબોમાં વર્ણવાયેલ છે. દરેક ઝમાનામાં ઇમામને […]

ઇમામ અલી (અ.સ.)

દરબારે ખીલાફતમાં હ. અલી (અ.સ.)નો શાનદાર ચર્ચા.(મુનાઝેરો)

વાંચવાનો સમય: 2 મિનિટહઝરત સરવરે કાએનાતે ખુદના હુકમ અને  કુરઆનની આયત – فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ  ‘કરાબતદારોને તેમનો હક આપવો ઉ૫ર અમલ કરીને ફાતેમા ઝહરા(સ.અ.)ને બાગે ફદક આપ્યો હતો બાગેફદકની દેખરેખ ફાતેમા ઝહેરા(સ.અ.)ના ખાદીમો  દ્વારા કરવામાં આવતી હતી […]

અન્ય લોકો

હદીસે ગદીર – અલબાની વિરુદ્ધ ઇબ્ને તય્મીયા

વાંચવાનો સમય: 3 મિનિટઆજના ઝમાનામાં નસિરૂદ્દીન અલબાનીની ગણના સલફીના મહાન આલિમોમાં થાય છે તેઓ ઘણી કિતાબોના સંપાદક છે અને લેખક છે. તેમને ઘણું ખરૂં એમ લાગ્યા કરતુ કે હદીસોમાં અમુક ઝઈફ અને બિન ભરોસાપાત્ર રિવાયતો જોવા મળે છે.પોતાની […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

ઇસ્લામિક કાનુનના આધારે ફદક જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નો હતો.

વાંચવાનો સમય: 4 મિનિટશૈખૈને એક યા બીજા બહાના પર હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાનો ઇનકાર કર્યો. તેઓએ આપ (સ.અ.)ની ગવાહી, તથા તેમના માઅસુમ પતિ અમીરુલ મોમિનીન (અ.સ.)ની ગવાહી અને ત્યાં સુધી કે ઉમ્મે અયમનની ગવાહીને પણ નકારી […]

ઇમામ હુસૈન (અ.સ.)

કોઈપણ શખ્સ ઈમામ હુસૈન(અ.સ) અને તેમના અસ્હાબોની સાથે જંગમાં (કરબલામાં) શરીક થયેલો કેવીરીતે બની શકે?

વાંચવાનો સમય: < 1 મિનિટજાબીર ઇબ્ને અબ્દુલ્લાહ ઈમામ હુસૈન(અ.સ.)ના પ્રથમ ઝાએર કે જયારે તેઓ કરબલાના શહીદોની ઝીયારત પઢી રહ્યા હતા તેમણે શહીદે કરબલાણે સંબોધીને ફરમાવ્યું કે “એ ઝાતની કસમ જેણે મોહમ્મદ (સ.અ.વ)ને નબી બનાવીને મોકલ્યા  બેશક અમે એ દરેક […]

ઇમામ મહદી (અ.સ.)

એ ઈમામનો શું ફાયદો જે લોકોની દરમ્યાન ન હોય?

વાંચવાનો સમય: 4 મિનિટઇબ્ને તૈમીયા જેવી શંકાશીલ વ્યક્તિઓ, જેઓ શિઆઓની મજાક ઉડાવે છે કે તેઓ એક એવા ઈમામ પર ઈમાન રાખે છે જે તેમના વચ્ચે (એક ઓળખાતી શખ્સિયત તરીકે) રહેતા નથી અને દેખીતી રીતે તેનું અનુસરણ કરનારાઓને કોઈ […]