ઇમામ હુસૈન (અ.સ.)

ઝીયારતે અરબઇનની વિશિષ્ટતા

વાંચવાનો સમય: 2 મિનિટ એહલેબય્ત (અ.મુ.સ.)ની તાઅલીમાતમાં બુઝુર્ગોની કબ્રોની ઝીયારત કરવાનું એક ખાસ મહત્વ છે. કુરબતન એલલલ્લાહની નિય્યતથી પાક હસ્તીઓની કબ્રો ઉપર જવું મઝહબે શિયામાં સારા (ઉમદા) કાર્ય ગણવામાં આવે છે.આજ કારણ છે કે અઈમ્મા (અ.મુ.સ)ની ઝીયારતની ખૂબજ વધારે […]

No Picture
અહલેબૈત (અ .સ.)

શા માટે પયગંબર સ.અ.વ.ના સહાબીઓ યઝીદ વિરુદ્ધ ઈમામ હુસૈન (અ.સ.)સાથે ન જોડાયા?

વાંચવાનો સમય: 9 મિનિટ શંકાખોરો  “કરબલાની જંગ હક્ક અને બાતિલ વચ્ચેની જંગ હતી” આ વાતનો ઇન્કાર કરે છે અને તેઓ એવું ગુમાન કરે છે કે આ જંગ બે રાજકુમારો વચ્ચેની જંગ હતી જે શાસન/સત્તા મેળવવા માટે લડાઈ હતી. તેઓ […]

ઇમામ હુસૈન (અ.સ.)

હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રુદન

વાંચવાનો સમય: 2 મિનિટ અઝાદારીના ટીકાકારો  તેઓના આરોપોના ટેકામાં નીચે મુજબના દાવાઓ રજુ કરે છે : ૧. મૃત ઉપર રડવું બીદઅત છે અને નબી (સ.અ.વ.) થી ગમ મનાવવાના કોઈ પુરાવા મળતા નથી. ૨. રુદન કરવું કબ્રની અંદરની વ્યક્તિની સજાનું કારણ […]

Uncategorized

શા માટે શિયાઓ ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્રની માટી પર સજદો અદા કરે છે?

વાંચવાનો સમય: 4 મિનિટ કરબલા કે જ્યાં ઈમામ હુસૈન (અ.સ)ના રોઝા મુબારક છે તેની માટી પર સજદો કરવાની શિયાઓની પ્રણાલી પર શંકાખોરો દ્વારા ઘણા પ્રશ્નો અને શંકાઓ ઉભી કરવામાં આવે છે. આ શંકાઓને શિર્કના આરોપોથી લઇ ગુલુવ (અતિશયોક્તિ)ના આરોપો […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત અને તેનો પેહલાની ઉમ્મતો સાથે સંબંધ

વાંચવાનો સમય: 3 મિનિટ ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એ ‘આસમાનો અને ઝમીનમાં એક મહત્વપૂર્ણ’ બાબત હતી. એક નોંધપાત્ર ઘટના હોવાથી, તેની ભૂતકાળ સાથે ઘણી કડીઓ હતી. અગાઉની ઉમ્મતોની સરખામણીમાં ઈમામ હુસૈન (અ.સ)ના ઝુલ્મ અને અસત્યની વિરુદ્ધ ક્યામ કરવાની બાબત […]

ઇમામ હુસૈન (અ.સ.)

હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રડવું

વાંચવાનો સમય: 2 મિનિટ અઝાદારીના ટીકાકારો તેના આરોપોના ટેકામાં નીચે મુજબના દાવાઓ રજુ કરે છે : ૧. મૃત ઉપર રડવું બીદઅત છે અને નબી (સ.અ.વ.) થી શોક મનાવવાના કોઈ પુરાવા મળતા નથી. ૨. રડવું કબ્રની અંદરની વ્યક્તિની સજાનું કારણ […]

ઝિયારત

કબ્રોની ઝિયારત અને વહાબીય્યત

વાંચવાનો સમય: 8 મિનિટ કબ્રોની ઝિયારત કરવી અને તેમનો એહતેરામ કરવો તે એક ખુબ જ જૂની રસમ છે, એવું કાર્ય જેના વખાણ કરવામાં આવ્યા છે અને તેનું ખુબજ મહત્વ છે. ઝાએરની ઝિયારતને લોકો દ્વારા મોટા પ્રમાણમાં સ્વિકારેલ છે અને […]

પ્રસંગ

મરહુમ પર આપણે કેટલો વખત રડવું જોઈએ

વાંચવાનો સમય: 2 મિનિટ આપણે મરણ પામેલા પર રડવું જોઈએ? શું તે સુન્નત છે? શું તે બિદઅત છે? આપણે તેમના પર કેટલો સમય રડવુ જોઈએ? મરણ પામેલ પર ગમ કરવા બાબતે આ અમુક સવાલો છે. જવાબ:- ઐતિહાસિક બનાવો સાબિત […]

ઇમામ હુસૈન (અ.સ.)

જો આશુરા એ તમામ ઘટનાઓની યાદ મનાવવાનો બરકતી(ફઝીલતવાળો) દિવસ નથી, તો પછી એ તમામ ઘટનાઓ ખરેખર ક્યારે બની ?

વાંચવાનો સમય: 2 મિનિટ મુસ્લિમોના મોટા ભાગના લોકોનું માનવુ એ છે કે આશુરા એક બરકતી(ફઝીલતવાળો) દિવસ છે, તે દિવસે અલ્લાહે નબીઓ/રાષ્ટ્ર કે અમુક લોકોને ઇલાહી નેઅમતો અતા કરી છે.તેઓ એ દાવો કરે છે કે અલ્લાહની આ નેઅમતોનો શુક્ર અદા […]

પ્રસંગ

અઝાદારી અને કાળા કપડા

વાંચવાનો સમય: 3 મિનિટ સૈયદુશ્શોહદા ઈમામેહુસૈન(અ.સ.)ની અઝાદારી શીયાને અલીના માટે બીજા ફિરકાઓથી અલગ ખાસ ઓળખાણ  આપે છે.એવું નથી કે શિયાઓ સિવાય કોઈ બીજા ફિરકાઓ ઈમામ હુસૈન(અ.સ.)નો ગમ નથી મનાવતા પરંતુ જે રીતે શીઆઇસ્નાઅશરી લોકો અઝાદારી કરે છે તે પ્રમાણે બીજા […]