ઇમામ બાકિર (અ.સ.)

અલ્લાહ પાસેથી માંગવું – ખારજીઓ સાથે વાદ-વિવાદ

વાંચવાનો સમય: 3 મિનિટ શંકા ભૂતકાળમાં અમૂક મુસલમાનોનો સમૂહ હતો જેઓએ એવો દાવો કર્યો હતો કે ફકત અલ્લાહ પાસેથીજ તલબ કરવું જોઈએ. તેઓનો અન્ય મુસલમાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તે લોકોને ‘ખારજીઓ’ (જેઓએ દીનને ત્યજી દીધો છે)થી ઓળખવા […]

અહલેબૈત (અ .સ.)

હસનૈન (અ.મુ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે – ઈમામ બાકીર (અ.સ.)ની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટ એહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામો સામાન્ય કરતા ઘણા બલંદ છે અને તેઓ સાથે કોઈ સરખામણી શકય નથી એ હદ સુધી કે રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબીઓ અને પત્નિ સાથે પણ નહિ. તેઓની ફઝીલતો અજોડ છે અને તેમાંથી ઉચ્ચ […]