
કરબલામાં કોણ વિજયી છે?
વાંચવાનો સમય: < 1 મિનિટ સામાન્ય રીતે ઘણાબધા લોકો લડાઈમાં જીત અને હારનું અર્થ ઘટન કરે છે કે તેઓ યઝીદને વિજયી અને ઈમામ હુસૈન અ.સ.ને પરાજીત માને છે. હાલાંકે આ સામાન્ય લડાઈ ન હતી અથવા બે રાજાઓ વચ્ચેની લડાઈ ન […]
વાંચવાનો સમય: < 1 મિનિટ સામાન્ય રીતે ઘણાબધા લોકો લડાઈમાં જીત અને હારનું અર્થ ઘટન કરે છે કે તેઓ યઝીદને વિજયી અને ઈમામ હુસૈન અ.સ.ને પરાજીત માને છે. હાલાંકે આ સામાન્ય લડાઈ ન હતી અથવા બે રાજાઓ વચ્ચેની લડાઈ ન […]
વાંચવાનો સમય: 6 મિનિટ યઝીદ (લા.અ.)નાં દરબાર માં એહલેબૈત અ.મુ.સ.નાં ખુત્બા ની અસર જ.ઝયનબ સ.અ.નાં ખુત્બાનાં પ્રત્યાઘાત એવા પડયા કે દમિશ્કની સલ્તનત માટે જોરદાર મુશ્કેલીઓ અને આફતો ઊભી થઇ. પરંતુ આવી બેહયા હુકુમત અને આવા બેશર્મ બાદશાહ માટે આટલું […]
વાંચવાનો સમય: 6 મિનિટ દરબારે યઝીદમાં શેહઝાદી જ.ઝયનબ (સ.અ)નો ખુત્બો હુસૈન અ.સ. તો શહીદ થઈ ગયા હતા. તેમના સિવાય હવે કોણ એવું હતું જે આગળ વધીને તેના મોઢા પર રૂસ્વાઈનો તમાચો મારીને તેને તેના ઉમરાવો અને તેના ઓલમાએ દીન […]
વાંચવાનો સમય: 3 મિનિટ નબીઝાદીઓ યઝીદ (લા.અ)નાં નજીસ દરબારમાં નબીઝાદીઓ યઝીદે પલીદના નજીસ દરબારમાં ઉઘાડા માથે, રસ્સીઓમાં જકડાએલી અત્યંત હીણપતની હાલતમાં પેશ કરવામાં આવે છે. ઓળખાણો અપાય છે: “આ અલી અ.સ.ની મોટી દીકરી જ. ઝયનબ સ.અ. છે. આ […]
વાંચવાનો સમય: 3 મિનિટ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અસ્સલામો અલય્કે યા બીન્તે બિઝઅતે ખાતેમીન નબીય્યીન વ સય્યેદીલ મુરસલીન ઈમામે વકત હ. સૈયદુશ્શોહદા ઈ. હુસૈન અ.સ. એ (એમના પર અમારી જાનો ફિદા થાય)એ પોતાના પુરા કાફલાને બે જૂથોમાં વહેંચી દીધો હતો. […]
વાંચવાનો સમય: 4 મિનિટ યઝીદ બિન મોઆવીયા (લઅનતુલ્લાહે અલય્હ)નો ખબીસ શજરો (નાપાક વંશાવળી) “અને તે સ્વપ્ન કે જે અમોએ તને દેખાડ્યું હતું તે માત્ર લોકોની કસોટીનો ઝરીયો છે અને કુરઆનમાં તે તિરસ્કૃત વૃક્ષ પણ તેમજ છે. (સુરએ બની ઇસ્રાઇલ […]
વાંચવાનો સમય: 8 મિનિટ પ્રથમ ભાગ કોન્સેનસસ(સર્વસંમતી) કહે છે કે યઝીદે ઈ.હુસૈન ને કત્લ કર્યા અલબત મુસ્લિમો જે યઝીદને સાથ આપે છે,પરંતુ ઈતિહાસના નિષ્પક્ષ વિદ્યાર્થીઓમાં કોઈ શંકા નથી કે ઈ.હુસૈન અ.સ.ના કત્લની જવાબદારી યઝીદ એકલા પર છે,આ હકીકતને ગમે […]
વાંચવાનો સમય: 9 મિનિટ શંકા મુસ્લિમોનો એક વિભાગ જે પોતાની જાત ને યઝીદનો બચાવ કરવા માટે કે ઈમામ હુસૈન અ.સ.ના કત્લ માટે યઝીદ જવાબદાર નથી માટે નબળા બહાનાઓ બનાવે છે અને પોતાની પીડાઓ માટે શિય્યતને જવાબદાર ગણાવે છે ,તે […]
વાંચવાનો સમય: 2 મિનિટ શા માટે અલ્લાહે યઝીદ થકી મુસલમાનોને સજા કરી ? યઝીદનું હાકીમ બનવું એ મુસલમાનો માટે સૌથી મોટી સજા હતી. આ વાત આ હકીકતથી સ્પષ્ટ થાઇ છે કે તેણે અઝીમ ગુનાહો અંજામ આપ્યા જેમકે ઇમામે હુસૈન (અ) ને કત્લ કરવું, ખાને કાબા ઉપર આગના […]
Copyright © 2019 | Najat