• ઇમામ અલી (અ.સ.)

    ‘હદીસે તૈર’ ઉપર એક ઉડતી નજર

    વાંચવાનો સમય: 5 મિનિટઈતિહાસમાં ગદીરે ખુમ એક એવી રોશન (સ્પષ્ટ) હકીકત છે કે અગર બુગ્ઝ રાખનાર લોકો તેને મિટાવવા ચાહે તો મિટાવી નહી શકે. ૧૮ ઝીલ્હજ્જ, હિજરી સન ૧૦, એ દિવસ કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ [...]
  • ઇમામ અલી (અ.સ.)

    ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – બીજો ભાગ

    વાંચવાનો સમય: 4 મિનિટ6.તેનાથી એકતા અને એકમત હોવાનું વાતાવરણ પૈદા થાય છે: આ સંબંધમાં આપણી માન્યતા એ છે કે અગર આ પ્રકારના વિષયો ઉપર ગંભીર, ઈલ્મી અને કોઈપણ પ્રકારનાર પૂવર્ગ્રિહ રાખ્યા વગર ચર્ચા કરવામાં આવે [...]
  • ઇમામ અલી (અ.સ.)

    અગર ગદીરનું એલાન હકીકત છે તો પછી કેવી રીતે મુસલમાનો થોડા જ મહિનાઓમાં બધું ભૂલી ગયા?

    વાંચવાનો સમય: 2 મિનિટઆ ‘તાર્કિક વાંધાઓ’માંથી એક વાંધો છે કે જે મોટાભાગના મુસલમાનો શિઆઓ વિરૂધ્ધ રજુ કરે છે. તેઓ એવો દાવો કરે છે કે અગર હજ્જતુલ વિદાઅમાં ગદીરના મૈદાનમાં એક લાખ કરતા વધુ મુસલમાનો સામે [...]
  • ઇમામ અલી (અ.સ.)

    એહતેમામે ગદીર

    વાંચવાનો સમય: 7 મિનિટકોઇપણ વસ્તુની ખૂબીઓ અથવા અગત્યતા શું ફક્ત ભૌતિકતાના ઉપર નિર્ધારિત થઇ શકે છે? શું કોઈપણ ઐતિહાસિક ઘટનાનું થવું તેની અગત્યતા ઓછી હોવાની દલીલ બની શકે છે? શા માટે શીઆ લોકો ગદીરના જશ્ [...]
  • ઇમામ અલી (અ.સ.)

    ગદીરના એલાન બાદ અલી (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી હતો?

    વાંચવાનો સમય: 3 મિનિટઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. આ બાબતે તેમની [...]
  • ઇમામ અલી (અ.સ.)

    શા માટે ઇમામ અલી(અ.સ) જ અમીરુલ મોઅમેનીન માટે યોગ્ય છે?

    વાંચવાનો સમય: < 1 મિનિટઘણા ખીલાફતના દાવેદરોએ શીર્ષકો પચાવ્યા હતા જે ખાસ કરીને ઇમામ અલી(અ.સ) માટે જ હતા જેમકે અમીરુલ મોઅમેનીનનું શીર્ષક. આ શીર્ષક નું મૂળ શું છે, કોણે આપ્યુ અને કોને આપવામાં આવ્યું? આ [...]

ઝિલ્હજ્જ

  • વાંચવાનો સમય: 5 મિનિટઅબુ મુસા ઈસા અલ બજલી અઝઝરીર (વફાત 220 હી.સ.) અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના વસી હોવા અંગેની કિતાબો ઘણા અગાઉના ઝમાનાથી લખવામાં આવી રહી છે. ‘કિતાબુલ વસીય્યહ’ અને ‘અલ વસીય્યહ’ [...]
  • વાંચવાનો સમય: 9 મિનિટશંકા મુસ્લિમોનો એક વિભાગ જે પોતાની જાત ને યઝીદનો બચાવ કરવા માટે કે ઈમામ હુસૈન અ.સ.ના કત્લ માટે યઝીદ જવાબદાર નથી માટે નબળા બહાનાઓ બનાવે છે અને પોતાની પીડાઓ માટે શિય્યતને જવાબદાર [...]
  • વાંચવાનો સમય: 3 મિનિટમુસલમાન સમાજની મોટી કરુણાકિતાઓમાંથી એક એ છે કે ઈમાનના એકદમ સાબિત થએલ હુકમો જેમકે તૌહીદ,ઇસ્લામમાં પયગંબર સ.અ.વ નું સ્થાન,શફાઅત,તવસ્સુલ,હ.અલી અ.સ જ.ફાતેમતુઝ્ઝહેરા સ.અ. અને તેમની ઔલાદની મોહબ્બત હ.ઈમામ હુસૈન અ.સ ની ફઝીલત યઝીદની [...]
  • જ. સલમાનની હુકુમત

    વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના એ વાત પોતાની જગ્યા ઉપર બીલકુલ સહીહ અને યોગ્ય છે કે સકીફાનાં બનાવ પછી પયગમ્બર (સ.અ.વ.)ના અમુક બુઝુગૅ સહાબીઓએ હ. અલી અ.સ. ના ખીલાફતનાં હકને ગસબ કરવાવાળાઓથી બયઅતનો ઈન્કાર કરી દીધો [...]
  • વાંચવાનો સમય: 2 મિનિટઅમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ ખૈબરના દિવસે કૌમને નજાત અપાવી તેનો વ્યાપક ઉલ્લેખ એહલે સુન્નતે કર્યો છે અને તેમના ફલાણા ફલાણા એ કર્યો છે. આ બનાવના ઘણા દાયકાઓ પછી પણ અલી ઈબ્ને અબી [...]

ઈમામ અલી(અ.સ.)

  • વાંચવાનો સમય: 2 મિનિટમોટાભાગના મુસલમાનોએ તરાવીહને અપનાવી લીધું છે એટલા માટે કે તે રસૂલના અસ્હાબની સુન્નત છે. તરાવીહ કે જેનો ઉલ્લેખ કુરઆન કે રસૂલે ખુદા (સ.અ.વ.) અથવા રસૂલ (સ)ના નેક સહાબી અમીરુલ મોઅમેનીન ઇમામ અલી [...]
  • વાંચવાનો સમય: 3 મિનિટમૌલાએ કાએનાત, અમીરૂલ મોઅમેનીન હઝરત અલી બિન અબી તાલિબ (અ.સ.) ની વિલાયત અને બિલા ફસ્લ ખિલાફત અને ઈમામત ઉપર કુરઆને કરીમથી ઘણી દલીલો રજુ કરવામાં આવી છે. પરંતુ અમુક આયતો એવી છે [...]
  • વાંચવાનો સમય: 2 મિનિટઅમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) નફ્સે રસુલ (સ.અ.વ.) છે. આ હકીકતને બધા મુસલમાનો તેમના અકાએદના વલણ અને પૂર્વધારણાઓની પરવા કર્યા વગર સ્વીકારે છે કારણકે  પવિત્ર કુરઆને આનું એલાન સુ. આલે [...]
  • No Picture
    વાંચવાનો સમય: 6 મિનિટહાકીમોના સરદાર, અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ના ખુત્બાઓ, પત્રો અને હિકમતોથી ભરપુર કિતાબ નહજુલ બલાગાહ બાબતે લખાણ લખવું એ સરળ કાર્ય નથી. આપણે ન તો સક્ષમ છીએ કે તેમના ઉચ્ચ [...]
  • વાંચવાનો સમય: 7 મિનિટકોઇપણ વસ્તુની ખૂબીઓ અથવા અગત્યતા શું ફક્ત ભૌતિકતાના ઉપર નિર્ધારિત થઇ શકે છે? શું કોઈપણ ઐતિહાસિક ઘટનાનું થવું તેની અગત્યતા ઓછી હોવાની દલીલ બની શકે છે? શા માટે શીઆ લોકો ગદીરના જશ્ [...]

ફેસબુક પર અમને અનુસરો

તાજેતરની પોસ્ટ્સ

શિયા જવાબ આપે છે

ઇમામ હુસૈન (અ.સ.)

શા માટે અલ્લાહે યઝીદ થકી મુસલમાનોને સજા કરી ?

વાંચવાનો સમય: 2 મિનિટશા માટે અલ્લાહે યઝીદ થકી મુસલમાનોને સજા કરી ? યઝીદનું હાકીમ બનવું એ મુસલમાનો માટે સૌથી મોટી સજા હતી. આ વાત આ હકીકતથી સ્પષ્ટ થાઇ છે કે તેણે અઝીમ ગુનાહો અંજામ આપ્યા જેમકે ઇમામે હુસૈન (અ) ને કત્લ કરવું, ખાને [...]
  • No Picture
    ઇમામત

    ઇજમાઅ (એકમત)થી નિમાયેલ ખલીફાઓના કિરદાર

    વાંચવાનો સમય: 5 મિનિટકાઝી અયાઝના મત મુજબ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની બાર ઇમામો (અ.મુ.સ.)ની વિશે હદીસની રજૂઆત એ હતી કે બાર ઇમામો (અ.મુ.સ.) ફક્ત ખલીફાઓના ઝમાનામાં જ હશે, જે ઇસ્લામની તાકત અને તેની બાબતોમાં મક્કમ છે. આ [...]
  • ઇમામ તકી (અ.સ.)

    ઈમામ મોહમ્મદતકી (અ.સ.) નો ઐતિહાસિક વાદવિવાદ

    વાંચવાનો સમય: 5 મિનિટઈમામ માટે બાળપણ,યુવાની કે વૃદ્ધાવસ્થા બાબતે કોઈ ફર્ક નથી પડતો કારણકે ઈમામ ઇલાહી ઇલ્મ અને રઝાના માલિક છે. જ્યારે ઈમામ મોહમ્મદતકી(અ.સ.)ની જાહેરી રીતે ઉમ્ર મુબારક આઠ વર્ષની હતી ત્યારે તે સમયનો બાદશાહ [...]
  • વાદ વિવાદ

    અબ્દુલ્લાહ ઈબ્ને સબા એક કાલ્પનિક પાત્ર – બીજો ભાગ

    વાંચવાનો સમય: 3 મિનિટકિતાબનો સાર: આ કિતાબના સારમાં લેખક કહે છે કે કેવી રીતે સૈફ બીન ઉમરના ઘડી કાઢેલા કિસ્સાએ ઈસ્લામી ઈતિહાસમાં જગ્યા મેળવી. પછી લખે છે કે મેં આ કાલ્પનીક વાર્તા અને ઘડી કાઢેલા [...]
  • અહલેબૈત (અ .સ.)

    પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ- શિયાઓ વિરુધ્ધ સલફી

    વાંચવાનો સમય: 2 મિનિટએક ચર્ચા વિરોધિઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની [...]
  • No Picture
    જનાબે ફાતેમાહ (સ.અ.)

    અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એકલા ફદકના ગવાહ તરીકે કાફી છે: ખુઝૈમાનું ઉદાહરણ

    વાંચવાનો સમય: 2 મિનિટફદકના વિવાદમાં, હાકીમો એવો આગ્રહ રાખતા હતા કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) બે મર્દોની ગવાહી (અથવા તેટલા જ પ્રમાણમાં ઔરતોની ગવાહીઓ). જયારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ગવાહ તરીકે રજુ [...]
  • ઇમામ કાઝીમ (અ.સ.)

    ફકત એક ઈમામ જ બીજા ઈમામને દફન કરી શકે છે.

    વાંચવાનો સમય: 2 મિનિટજ્યારે કોઈ મઅસુમ ઈમામ (અ.સ.) શહીદ થાય છે, તેમના પછી તેમના વસી અને ઈમામની જવાબદારી છે કે તેમને દફન કરે. આ જવાબદારી તેમના સિવાય બીજું કોઈ અદા કરી શકતું નથી. જેથી મુસલમાનો [...]
  • અહલેબૈત (અ .સ.)

    ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)નો શામી વ્યક્તિ સાથે મુનાઝરો

    વાંચવાનો સમય: 2 મિનિટજયારે ઈમામ હુસૈન(અ.સ)ના એહલેહરમ(ઘરના લોકોને) કેદ કરી શામની મસ્જીદ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા તેવામાં એક શામનો વૃધ્ધ વ્યક્તિ આવ્યો અને કેહવા લાગ્યો “તમામ તારીફ તે અલ્લાહ માટે છે જેણે તમને કત્લ [...]
  • No Picture
    ઇમામ હુસૈન (અ.સ.)

    શું ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબતો પર રુદન કરવું જાએઝ છે?

    વાંચવાનો સમય: 4 મિનિટઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવાને કે સીનાઝ્ની કે નૌહાને હરામ જાણે છેહાલાકે કદાચ આં તેઓની અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન [...]
  • અહલેબૈત (અ .સ.)

    મુબાહેલાની દ્રષ્ટિએ સહાબા ઉપર એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલત

    વાંચવાનો સમય: 3 મિનિટસહાબીઓ અને પત્નિઓના ટેકેદારોને  એ હકીકતનો સતત સામનો કરવો પડેછે કે તેમના  સરદારોએ ઈસ્લામના ઈતિહાસમાં કયારેય  કોઈ યોગદાન નથી આપ્યું. આમાં મુબાહેલાનો બનાવ શામીલ છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) નજરાનના યહુદીઓ સામે પોતાની [...]
  • અય્યામે ફાતેમીયાહ

    કબ્રો ઉપર મસ્જીદ બાંધવી- સુન્નતનો ચુકાદો

    વાંચવાનો સમય: 9 મિનિટકબ્રો ઉપર મસ્જીદ બાંધવાની પરવાનગી કુરઆનથી સાબિત કર્યા બાદ અમો ભરોસાપાત્ર સુન્નત તરફ ફરી રહ્યા છીએ એ વાત ચોક્કસપણે નોંધવી જોઈએ કે જ્યારે એક બાબત કુરઆનની મજબુત અને સ્પષ્ટ (મોહ્કમ)આયાતોથી સાબિત થઇ [...]