ઝીલ્હજ્જ

  • વાંચવાનો સમય: 7 મિનિટઈસ્લામમાં ઈદે ગદીરનો તસવ્વુર અલ્લાહના કરમથી મઝહબે હક એટલે કે મઝહબે એહલેબૈત (અ.મુ.સ.)ની તે વિશિષ્ટતા છે કે તે તેવા જ આદાબ અને રસ્મોની પાબંદી કરે છે જે ઈસ્લામી શરઈ હદોનો હિસ્સો છે અને પોતાની ખુશી [...]
  • વાંચવાનો સમય: 4 મિનિટએહલે તસન્નુનમાં ઈમામ હસન અસ્કરી (અ.સ.) મુસલમાનો શીઆઓ ઉપર એવો આક્ષેપ કરે છે કે તેઓ એહલેબૈત (અ.મુ.સ.)ના માસુમ અઈમ્મા (અ.મુ.સ.)ના દરજ્જામાં અતિશયોકિત કરે છે. તેઓનો મુળભુત આક્ષેપ એ છે કે અઈમ્મા (અ.મુ.સ.) એટલા [...]
  • વાંચવાનો સમય: 4 મિનિટકેટલાક મુસલમાનો આક્ષેપ મુકે છે કે શિયાઓ માસુમ ઈમામ અ.સ. કે જે એહલેબેત અ.સ.માંથી છે તેઓની ફઝીલત વધારે છે અને તેને તેના દરજ્જા કરતા વધુ એહતેરામ આપે છે. આ  બાબતે તેમનો આરોપ [...]
  • ઈમામ મુસા કાઝીમ(અ.સ.)ની ઈમામતની હિદાયત

    વાંચવાનો સમય: 6 મિનિટએહલેબૈત (અ.મુ.સ.)ના બાર અઈમ્મા(અ.મુ.સ.)નીઈમામતનો અકીદો તે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઝમાનાથી જ ખુબ જાહેર અકીદો હતો. આ અકીદો રસુલુલ્લાહ (સ.અ.વ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ના માનનારાઓ સકીફા અને કરબલા જેવા બનાવો હોવા છતાં પણ ઈમામતનો અકીદો [...]
  • વાંચવાનો સમય: 5 મિનિટનાસેબીઓનું એક જૂથ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના મઅસુમ વ્યકિતત્વને હાની પહોંચાડવા સતત કોશીશ કરતું રહે છે. તેઓના અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સ્થાનને નીચા દશર્વિવાના પ્રયત્નોનો હેતુ કોઈપણ ભોગે [...]

ગદીર

ફેસબુક પર અમને અનુસરો

તાજેતરની પોસ્ટ્સ

શિયા જવાબ આપે છે

અહલેબૈત (અ .સ.)

કયુ સાચુ છે ‘વ ઈતરતી’ (અને મારી એહલેબય્ત) અથવા ‘વ સુન્નતી’ (અને મારી સુન્નત (હદીસો)

વાંચવાનો સમય: 8 મિનિટહદીસ વિજ્ઞાનના વિધ્વાનો (મોહદ્દેસુન)એ હદીસે સકલૈન (બે અતીભારે મહત્વની વસ્તુઓની હદીસ) બે રીતે વર્ણવી છે અને હદીસના પુસ્તકોમાં નોંધી છે. તેમાંથી કઈ સાચી છે તેનું પરીક્ષણ કરવું રહ્યું: ‘કિતાબલ્લાહ વ ઈતરતી અહલબૈતી’ [...]
  • અન્ય લોકો

    યઝીદ ઈબ્ને મોઆવિયા વિશે મુસલમાનોનું વલણ:

    વાંચવાનો સમય: 3 મિનિટમુસલમાનોના ઈતિહાસમાં તમને ઘણા ક્રૂર અને ઝુલ્મી બાદશાહો અને રાજાઓનો ઉલ્લેખ મળશે. પરંતુ જેટલો મોટો ગુનાહ અને ઝુલ્મ યઝીદ ઈબ્ને મુઆવિયાનો છે તેવો  બીજા કોઈનો નથી. તેની હુકુમત ત્રણ વર્ષ ચાલી અને [...]
  • અય્યામે ફાતેમીયાહ

    જનાબે ફાતેમા ઝહરા(સ.અ)ના ઘર પર હુમલો – અસ્હાબો અને અરબોની દલીલનુ ખંડન

    વાંચવાનો સમય: < 1 મિનિટહઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર પરના હુમલાનો ઇન્કાર કરવા માટે મુસલમાનો દ્વારા રજુ કરાતી પ્રાથમિક દલીલો આ મુજબ છે સહાબાઓનો ન્યાય (અદાલત-એ-સહાબાહ) અને અરબ રિવાજ જે સ્ત્રી સાથે તિરસ્કારપૂર્વકના વર્તનને અટકાવે [...]
  • ઇમામ હુસૈન (અ.સ.)

    શું ઈમામ હુસૈન (અ.સ)ની યાદમાં ગમ મનાવવો જાએઝ છે ?

    વાંચવાનો સમય: 2 મિનિટઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવવાને કે સીનાઝ્ની કે નૌહા પડવાને હરામ જાણે છે હાલાકે કદાચ આં તેઓની  અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી [...]
  • વાદ વિવાદ

    તવલ્લા કે તબર્રા- શું છે શિયાઓની મઝલુમીય્યતની પાછળનું સાચું કારણ?

    વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના કેટલાક લોકો હંમેશા ઇસ્લામિક અકીદાઓને પડકારીને સમાજમાં વિરોધાભાસ પેદા કરવા માટે બહાનું શોધતા હોય છે. તેમના હાસ્યાસ્પદ દાવાઓમાં એ છે કે તબર્રા કરવું (આલે મોહમ્મદ(અ.સ.)ના દુશ્મનોથી દૂરી રાખવાથી) વિશ્વભરમાં નિર્દોષ શિયાઓને [...]
  • No Picture
    વાદ વિવાદ

    અબુતાલિબ (અ.સ)નુ નૂર કયામતના દિવસે

    વાંચવાનો સમય: < 1 મિનિટમોટા ભાગના મુસલમાનો માને છે કે હ.અબુતાલિબ(અ.સ) જહન્નમમાં છે કારણ કે તેઓની કિતાબો કહે છે કે તેઓ આ દુનિયાથી ઇસ્લામ કબૂલ કર્યા વગર રુખસત થઈ ગયા હતા. (નઉઝૉબિલલાહ) પરંતુ હકીકત આનાથી [...]
  • ઇમામ કાઝીમ (અ.સ.)

    હારુને ઇમામ મુસા કાઝીમ (અ.સ.)ને બાગે ફદક માટે કતલ કર્યા

    વાંચવાનો સમય: < 1 મિનિટબાગે ફદકની માલિકી માટેની દલીલો રસૂલે ખુદા (સ.અ.વ.)ની શહાદત બાદ તરત જ ચાલુ થઈ ચૂકી હતી પણ તેની વધારે જરૂરત દસકાઓ પછી લાગી કેમ કે હાકીમો હંમેશાં એ ડરમાં રેહતા હતા [...]
  • અય્યામે ફાતેમીયાહ

    કબ્રો ઉપર મસ્જીદ બાંધવી- સુન્નતનો ચુકાદો

    વાંચવાનો સમય: 9 મિનિટકબ્રો ઉપર મસ્જીદ બાંધવાની પરવાનગી કુરઆનથી સાબિત કર્યા બાદ અમો ભરોસાપાત્ર સુન્નત તરફ ફરી રહ્યા છીએ એ વાત ચોક્કસપણે નોંધવી જોઈએ કે જ્યારે એક બાબત કુરઆનની મજબુત અને સ્પષ્ટ (મોહ્કમ)આયાતોથી સાબિત થઇ [...]
  • અન્ય લોકો

    હદીસે ગદીર – અલબાની વિરુદ્ધ ઇબ્ને તય્મીયા

    વાંચવાનો સમય: 3 મિનિટઆજના ઝમાનામાં નસિરૂદ્દીન અલબાનીની ગણના સલફીના મહાન આલિમોમાં થાય છે તેઓ ઘણી કિતાબોના સંપાદક છે અને લેખક છે. તેમને ઘણું ખરૂં એમ લાગ્યા કરતુ કે હદીસોમાં અમુક ઝઈફ અને બિન ભરોસાપાત્ર રિવાયતો [...]
  • કુરઆન મજીદ

    શું કુરઆન ઈમામ (અ.સ) વગર હિદાયત માટે પુરતું છે? – એક ચર્ચા

    વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરાન સિવાય અન્ય [...]
  • અહલેબૈત (અ .સ.)

    હસનૈન (અ.મુ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે – ઈમામ બાકીર (અ.સ.)ની દલીલ

    વાંચવાનો સમય: 3 મિનિટએહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામો સામાન્ય કરતા ઘણા બલંદ છે અને તેઓ સાથે કોઈ સરખામણી શકય નથી એ હદ સુધી કે રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબીઓ અને પત્નિ સાથે પણ નહિ. તેઓની ફઝીલતો અજોડ છે [...]