• અહલેબૈત (અ .સ.)

    શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) ના ઝમાનામાં પણ અઝાદારી હતી?

    વાંચવાનો સમય: 4 મિનિટકયારેક કયારેક એવા સવાલો ઉભા થઇને સામે આવે છે કે શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) ના ઝમાનામાં પણ અઝાદારી હતી? શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) પણ અઝાદારી કરતા હતા? આનો જવાબ એ છે કે [...]
  • ઇમામ હુસૈન (અ.સ.)

    હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રુદન

    વાંચવાનો સમય: 2 મિનિટઅઝાદારીના ટીકાકારો  તેઓના આરોપોના ટેકામાં નીચે મુજબના દાવાઓ રજુ કરે છે : ૧. મૃત ઉપર રડવું બીદઅત છે અને નબી (સ.અ.વ.) થી ગમ મનાવવાના કોઈ પુરાવા મળતા નથી. ૨. રુદન કરવું કબ્રની અંદરની [...]
  • ઇમામ હુસૈન (અ.સ.)

    આશૂરા શું છે?

    વાંચવાનો સમય: 2 મિનિટઆ સવાલ હઝરત મુસા(અ.સ.)એ અલ્લાહને કરેલ છે જ્યારે તેમને આશૂરાના બારામાં જણાવવામાં આવ્યું. અને અલ્લાહનો આ સવાલનો જવાબ ઈસ્લામમાં આ દિવસનું મહત્વ તથા શા માટે મુસલમાનો અને ખાસ કરીને શીઆઓ આ દિવસે [...]
  • અન્ય લોકો

    યઝીદ બિન મોઆવીયા લ.અ

    વાંચવાનો સમય: 4 મિનિટયઝીદ બિન મોઆવીયા (લઅનતુલ્લાહે અલય્હ)નો ખબીસ શજરો (નાપાક વંશાવળી) “અને તે સ્વપ્ન કે જે અમોએ તને દેખાડ્યું હતું તે માત્ર લોકોની કસોટીનો ઝરીયો છે અને કુરઆનમાં તે તિરસ્કૃત વૃક્ષ પણ તેમજ છે. [...]
  • ઇમામ હુસૈન (અ.સ.)

    આસમાન અને ઝમીને ઉમર બિન અબ્દુલઅઝીઝ ઉપર રુદન કર્યું પરંતુ ઈમામ હુસૈન અ.સ પર નહિ?

    વાંચવાનો સમય: < 1 મિનિટ(ગમે હુસૈન અ.સ.માં) રડવા પર ટીકાકરનારાઓ બડાઈ કરે છે (ગૌરવ અનુભવે છે)  ઉમવી રાજા ઉમર બિન અબ્દુલઅઝીઝના વિષે: તૌરેતની અંદર નોધાયેલ છે કે આસમાનઅને ઝમીને ૪૦ દિવસ અને રાત ઉમરબિન અબ્દુલ અઝીઝ ઉપર રુદનકર્યું -સેયારે  આલમ અલ-નોબ્લા ભાગ ૫ પેજ ૧૪૨ – તારીખ અલ ખોલફા ભાગ ૧ પેજ ૨૪૫
  • ઇમામ હુસૈન (અ.સ.)

    કરબલામાં કોણ વિજયી છે?

    વાંચવાનો સમય: < 1 મિનિટસામાન્ય રીતે ઘણાબધા લોકો લડાઈમાં જીત અને હારનું અર્થ ઘટન કરે છે કે તેઓ યઝીદને વિજયી અને ઈમામ હુસૈન અ.સ.ને પરાજીત માને છે. હાલાંકે આ સામાન્ય લડાઈ ન હતી અથવા બે [...]

અઝાદારી

ઈમામ હુસૈન(અ.સ.)

ફેસબુક પર અમને અનુસરો

ઇન્સ્ટ્રાગ્રામ (INSTAGRAM)

શિયા જવાબ આપે છે

રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલુલ્લાહ (સ.અ.વ.) અંધ માણસ ઉપર ગુસ્સે થયા?

વાંચવાનો સમય: 5 મિનિટશંકા: અમૂક મુસલમાનો માને છે કે આયતો અને હદીસોમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની ઉમદા સિફતો અને સંપૂર્ણતાને બયાન કર્યા હોવા છતા (નઉઝોબીલ્લાહ) આપ (સ.અ.વ.)થી ભુલ થઈ જતી હતી. આની દલીલ માટે તેઓ એક [...]