અન્ય લોકો

નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી

વાંચવાનો સમય: 10 મિનિટ શું નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી જાએઝ છે કે નહિ? અગર નેક લોકોની કબ્રો પર મસ્જીદ બનાવવી જાએઝ છે, તો પછી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની યહુદીઓ અને ખ્રિસ્તીઓના બારામાં ફરમાવેલી હદીસનો અર્થ શું છે? કારણકે એક […]

તૌહીદ

શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) મુસલમાનો માટે વસીલા છે?

વાંચવાનો સમય: 3 મિનિટ શંકા: મુસલમાનોનો એક ફીર્કો વસીલા (અલ્લાહ તરફ માધ્યમ) અને તવસ્સુલ (વસીલો બનાવવા)ની માન્યતાના બારામાં સંપૂર્ણ મૂંઝવણમાં છે કે તેઓ તવસ્સુલના બારામાં દરેક બાબતને શીર્કનું શિર્ષક આપે છે.   જોકે આ તાજેતરમાં સલફીઓના ઉદય સાથે સુસંગતતા […]

અન્ય લોકો

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી –શંકા ખોરોની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટ છેલ્લા ૮૦ કરતા વધારે વર્ષોથી ઉગ્ર રીતે ચર્ચાએલ  અને ૨૦મી સદીની શરૂઆતમાં હેજાઝ્માં નવી હુકુમતનો ઉદય સાથે અચાનક અને અવિચારી કે જે  ચર્ચિત બનેલ મુદ્દો અલ્લાહના નેક બંદાઓની ચાહે તે નબીઓ અ.સ હોય કે રસુલે […]

અન્ય લોકો

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી – ઇતિહાસનો ચુકાદો

વાંચવાનો સમય: 5 મિનિટ આ વિષય પર કુરઆન અને ભરોસાપાત્ર સુન્નતના એવા પુરાવાઓકે જેનું ખંડન ન થઇ શકે આવા પુરાવાની મૌજુદગીમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવી અથવા ગુંબજો બનાવવાની ચર્ચા સંપૂર્ણ થઇ ચુકી છે. અને આ બે મહત્વના સ્તંભો એ […]

તૌહીદ

શું અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે ભાગ-૨

વાંચવાનો સમય: 4 મિનિટ જે મુસલમાનો અલ્લાહનું જીસ્મ હોવાનો મુદ્દો ઉપસ્થિત કરે છે તેઓ પોતાનાજ અંધવિધિયાળમાં ફસાએલ છે અને અલ્લાહની સર્વત્ર હોવાને નકારવા વિરોધાભાસી અર્થઘટનો અને હાસ્યસ્પદ દલીલો લાવે છે. અ) અલ્લાહ સાતમા આસમાન ઉપર છે, અર્શ ઉપર બેઠો […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલે ખુદા (સ.અ.વ.) હયાત છે? કુરઆનથી દલીલ

વાંચવાનો સમય: 9 મિનિટ એ હકીકત કે અંબીયા (અ.મુ.સ.) આ ફાની દુનિયા છોડયા બાદ હયાત છે તે કુરઆન અને ભરોસાપાત્ર હદીસોથી સાબીત છે. આ બન્ને ફીર્કાના પ્રખ્યાત ઓલમાઓનો અભિપ્રાય છે. ઘણા ઐતિહાસિક બનાવો પણ આ બાબતને સાબિત કરે છે. […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? હદિસો થી જવાબો

વાંચવાનો સમય: 6 મિનિટ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે આ વાત આપણે પવિત્ર કુરઆનની આયતો વડે સાબિત કરી, જેની આપણે નીચેના વિષયમા ચર્ચા કરી ચુક્યા છીએ. શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? કુરઆન વડે સાબિતી શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? ઉમ્મત ગવાહ છે આ ઉપરાંત હદીસોમાથી પણ ઘણી સાબિતીઓ મળી આવે છે જે આ […]

અન્ય લોકો

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબનો અલ્લાહ તઆલાની સાથે વાદિવવાદ

વાંચવાનો સમય: 7 મિનિટ અલ્લાહ તઆલા અને મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબની વચ્ચે એક કાલ્પનીક વાદવિવાદ જરૂર છે પરંતુ વાદવિવાદમાં મૌજુદ બધી હકીકતો અલ્લાહ (ત.વ.ત.) નI કથનો પવિત્ર કુરઆનની આયતો માંથી છે અને મોહમ્મદ ઈબ્ને વહહાબના કથનો તેના પોતાના અકીદાઓ […]

તૌહીદ

શું અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે? ભાગ-૧

વાંચવાનો સમય: 6 મિનિટ અમુક મુસલમાનો દાવો કરે છે કે અલ્લાહ દરેક જગ્યાએ હાજર નથી. તેઓ આગ્રહ રાખે છે કે અલ્લાહ શરીર ધરાવે છે અને તે અર્શ ઉપર કાયમી બેઠો છે અને સંભવત: એક સમયે બે જગ્યા ઉપર હાજર […]

અહલેબૈત (અ .સ.)

ઇલાહી હુજ્જતોથી તબર્રૂક: સહાબાની સુન્નત

વાંચવાનો સમય: 4 મિનિટ ઝિયારત દરમિયાન શીઆઓ શા માટે ઈમામો(અ.સ.)ના હરમના દરવાજા અને દીવાલોને ચૂમે છે અને તેનાથી બરકત (તબર્રૂક) તલબ કરે છે? જવાબ: ઈલાહી અવ્લીયાના મઝાર અને તેમના સ્મૃતિ ચિન્હો થકી તબર્રુક તલબ કરવું (બરકત માંગવી) એ મુસલમાનો […]