એહલેબૈત (અ.સ.)

શું નજીસ પાકની સાથે જોડાઈ શકે?

વાંચવાનો સમય: 2 મિનિટ કેટલાક મુસલમાનોએ શીઆઓમાં ગુચવણ અને ગેરસમજ ફેલાવવા માટે કસમ ખાધી છે. આ જુદી જુદી દિશાઓમાંથી એકતાના સુત્રોનું સંભળાવવું આ બાબત સમજાવે છે. તેઓ દાવો કરે છે કે તમામ મુસલમાનોએ તેમના મતભેદો અને સદભાવને બાજુમાં મુકીને […]

વાદ વિવાદ

ઇસ્લામમાં તકય્યા: અમ્માર ઇબ્ને યાસીર જીવન બચાવવા ઈમાનને છુપાવે છે

વાંચવાનો સમય: 1 મિનિટ શંકાખોરો શિયાઓ પર તકય્યાની બીદઅતનો આક્ષેપ કરે છે. તેમના દ્રષ્ટિકોણ મુજબ ઇસ્લામમાં તેનું કોઈ સ્થાન નથી. તેઓના મતે ભય/અહેતીયાતના લીધે કોઈ અકીદાના છુપાવવા બાબતે  કુરઆન કે સુન્નતમાં કોઈ સ્થાન નથી. જવાબ આપણને સહાબીઓના તકય્યા પર […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ કહેવાતા ખલીફાઓ સાથે ખિલાફત મેળવવા માટે જંગ ન કરી?

વાંચવાનો સમય: 3 મિનિટ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી (અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે અને બીજાઓ કહેવાતા ખલીફાઓ અને છીનવી લેનારાઓ છે, તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા અલબત્ત, […]

કુરઆન મજીદ

પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ – શિયાઓ વિરુધ્ધ સલફી

વાંચવાનો સમય: 3 મિનિટ એક ચર્ચા વિરોધીઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની સમજુતી (તફસીર) અને અર્થઘટન(તાવીલ)માં […]

તબર્રા

શું બીજા ખલીફાએ પોતે પણ તરાવીહની નમાઝ પઢી હતી?

વાંચવાનો સમય: 2 મિનિટ તરાવીહ સંબંધે એ નોંધાયેલ છે કે એક દિવસ બીજા ખલીફા તેની ખીલાફતના બીજા વર્ષે માહે રમઝાનની છેલ્લી રાત્રીમાં મસ્જિદની મુલાકાત લીધી (એ ખ્યાલ રહે કે છેલ્લી દસ રાત્રીઓ એટલે એકી રાત્રીઓ) તેણે મુસલમાનોને ઇબાદતમાં વ્યસ્ત […]

એહલેબૈત (અ.સ.)

શું મુસલમાનોને તૌહીદની વ્યાખ્યા કરવાનો હક્ક છે?

વાંચવાનો સમય: 3 મિનિટ એ સામાન્યપણે સંભાળવા મળે છે કે અમુક ચોક્કસ મુસલમાનો ઇસ્લામના સારી રીતે સ્થાપિત તરીકાઓ જેમકે તવસ્સુલ,કબરોનું બાંધકામ, કબરોની ઝીયારત વિગેરેને શિર્ક હોવાનું જાહેર કરે છે જો કે અહિયાં એ મૌકો નથી કે આ તરીકાઓની મંજુરીના […]

No Picture
અહલેબૈત (અ .સ.)

શા માટે પયગંબર સ.અ.વ.ના સહાબીઓ યઝીદ વિરુદ્ધ ઈમામ હુસૈન (અ.સ.)સાથે ન જોડાયા?

વાંચવાનો સમય: 9 મિનિટ શંકાખોરો  “કરબલાની જંગ હક્ક અને બાતિલ વચ્ચેની જંગ હતી” આ વાતનો ઇન્કાર કરે છે અને તેઓ એવું ગુમાન કરે છે કે આ જંગ બે રાજકુમારો વચ્ચેની જંગ હતી જે શાસન/સત્તા મેળવવા માટે લડાઈ હતી. તેઓ […]

Uncategorized

શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ના મા-બાપ મુસલમાન હતા?

વાંચવાનો સમય: 4 મિનિટ મુસલમાનો સહાબીઓના ઇસ્લામ અને ઈમાનની હિફાઝત માટે ઘણી તકલીફો ઉપાડે છે. સહાબીઓ ઉપર કોઈપણ  પ્રકારનો હુમલો ઈસ્લામ ઉપર હુમલો સમજવામાં આવે છે અને આવા હુમલા કરનારાઓને માટે કુફ્રના ફતવાઓ આપવામાં આવે છે. અગર આ મુસલમાનોએ […]

અય્યામે ફાતેમીયાહ

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી- સુન્નતનો ચુકાદો

વાંચવાનો સમય: 9 મિનિટ કબ્રો ઉપર મસ્જીદ બાંધવાની પરવાનગી કુરઆનથી સાબિત કર્યા બાદ અમો ભરોસાપાત્ર સુન્નત તરફ ફરી રહ્યા છીએ એ વાત ચોક્કસપણે નોંધવી જોઈએ કે જ્યારે એક બાબત કુરઆનની મજબુત અને સ્પષ્ટ (મોહ્કમ)આયાતોથી સાબિત થઇ જાય પછી આપણે […]

અહલેબૈત (અ .સ.)

પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ- શિયાઓ વિરુધ્ધ સલફી

વાંચવાનો સમય: 2 મિનિટ એક ચર્ચા વિરોધિઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની સમજુતી (તફસીર) અને […]