ઇમામ મહદી (અ.સ.)

ઇમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની કિતાબોમાં: ઈલ્મી દર્ષ્ટિકોણ

વાંચવાનો સમય: 2 મિનિટશીઆઓ વિરુદ્ધ દુશ્મની ધરાવતા કેટલાક મુસ્લિમો ખાસ કરીને એવી માન્યતાઓને નકારી દે છે જે તેમને શીઆ વિચારધારાનો ભાગ લાગે છે. એવી જ એક માન્યતા છે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે છે  કે જેનો ઉલ્લેખ સુન્ની કિતાબોમાં […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શૈખ મોહમ્મદ ઇબ્ને અબ્દુલ વહહાબનું પવિત્ર પયગંબર (સ.અ.વ) વિષે અપમાન અને જુઠાણુ

વાંચવાનો સમય: 2 મિનિટશેખ નજદીએ પવિત્ર પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની અલગ અલગ  રીતે બેઅદબી અને તૌહીન કરી હતી, કારણ કે તેના મતે આ રીત જ તૌહિદની (તેની ખોટી) સમજને બચાવવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ હતો. નીચે તેની બેઅદબીના […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન (અ.સ) સામે જંગ કરવા જવાનું ગંભીર પરિણામ

વાંચવાનો સમય: 5 મિનિટઅમીરુલ મોઅમેનીન (અ.સ.) એટલે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે સહાબાઓ અને પત્નીઓએ પયગંબર અકરમ (સ.અ.વ.)ની શહાદત પછીથી જ અયોગ્ય (ક્રૂર) વર્તન કરવાનું શરૂ કર્યું હતું. ખલીફાઓના પચ્ચીસ વર્ષના સમયગાળામાં તેઓએ ઈમામ (અ.સ.) સાથે નિયંત્રણવાળી […]

ઇમામ મહદી (અ.સ.)

ઇમામ મહદી (અ.સ.) ગૈબતમાં શા માટે છે?

વાંચવાનો સમય: 2 મિનિટઘણા મુસ્લિમોને પરેશાન કરતી એક શંકા એ છે કે ઇમામ મહદી (અ.સ.) ગૈબતમાં શા માટે છે. આ વિષય પર અનેક પ્રશ્નો થાય છે અને ઇમામ (અ.સ.)ની ગૈબતનું અનોખું સ્વરૂપ ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. કેટલાક […]

ઇમામ અલી (અ.સ.)

શું અબુબકર ખિલાફત માટે યોગ્ય હતા કારણકે તેણે નમાઝ પડાવી હતી? ઇબ્ને તૈમીય્યાનો દર્ષ્ટિકોણ

વાંચવાનો સમય: 3 મિનિટમુસ્લિમો માને છે કે અબુબકર નબી મોહમ્મદ (સ.અ.વ.) પછી ખલીફા બનવા માટે યોગ્ય હતા આ બાબતે તેઓના દાવા મુજબ તેમની પાસે કેટલીક ‘મજબૂત’ દલીલો છે. તેમાંની એક દલીલ એવી રજુ કરે છે કે નબી (સ.અ.વ.) […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામત ફક્ત અલી(અ.સ)ના માટે, તેમની સંપૂર્ણ તૌહીદના કારણે

વાંચવાનો સમય: 2 મિનિટઇલાહી હોદ્દો – ચાહે તે નબી હોય કે ઈમામ હોવાના પુરાવા માટે ઘણી શરતો છે. તેમાંની એક મુખ્ય શરત છે — સંપૂર્ણ તૌહીદ, એટલે કે, જે વ્યક્તિ ઈમામતના હોદ્દા પર હોય, તેણે પોતાના સમગ્ર જીવનમાં […]

અય્યામે ફાતેમીયાહ

ફદક જ.ફાતેમા ઝહેરા (સ.અ)ને આપવાથી અબુબકરને કોણે રોક્યો?

વાંચવાનો સમય: 2 મિનિટમુસ્લિમો સામાન્ય રીતે દાવો કરે છે કે ફદક ક્યારેય ચર્ચાનો વિષય ન હતો, કારણ કે તેઓના મત પ્રમાણે,  નબી વારસો છોડતા નથી અને ન કોઈની મિલ્કત છોડે છે; તેમની મિલ્કત દરેક મુસ્લિમો માટે હોય છે. […]

ઇમામ મહદી (અ.સ.)

દરેક ઝમાનામાં ઇમામનું મૌજુદ હોવુ (અસ્તિત્વ) – સુરએ કદ્ર

વાંચવાનો સમય: 3 મિનિટએવી ઘણી રિવાયતો છે જે સ્પષ્ટ રીતે એ બાબત તરફ ધ્યાન દોરે છે કે દરેક ઝમાનામાં હુજ્જતે ખુદા મૌજુદ છે. આ બાબતની ઘણી રિવાયતો તમામ મુસલમાનોની ભરોસાપાત્ર અને મુળભૂત કિતાબોમાં વર્ણવાયેલ છે. દરેક ઝમાનામાં ઇમામને […]

ઇમામ અલી (અ.સ.)

દરબારે ખીલાફતમાં હ. અલી (અ.સ.)નો શાનદાર ચર્ચા.(મુનાઝેરો)

વાંચવાનો સમય: 2 મિનિટહઝરત સરવરે કાએનાતે ખુદના હુકમ અને  કુરઆનની આયત – فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ  ‘કરાબતદારોને તેમનો હક આપવો ઉ૫ર અમલ કરીને ફાતેમા ઝહરા(સ.અ.)ને બાગે ફદક આપ્યો હતો બાગેફદકની દેખરેખ ફાતેમા ઝહેરા(સ.અ.)ના ખાદીમો  દ્વારા કરવામાં આવતી હતી […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

આસારે ફાતેમી: ફાતેમા(સ.અ.)નો સહીફો

વાંચવાનો સમય: 3 મિનિટચોક્કસ આ અગાઉના સહીફાઓમાં પણ નોંધાયેલું છે. ઈબ્રાહીમ(અ.સ.) અને મૂસા(અ.સ.)ના સહીફાઓમાં પણ આવેલું છે.   ખુદાવંદે આલમે  ઈન્સાનોના હિદાયત માટે ઘણા સ્ત્રોતો બનાવ્યા છે તેમાં બે પ્રકારની હુજ્જત  છે, એક આંતરીક હુજ્જત છે જે ઈન્સાનનો […]