અન્ય લોકો

ઉમર ઇબ્ને ખત્તાબના એક નિર્ણયે કરબલાની રાહ કેવી રીતે નક્કી કરી?

વાંચવાનો સમય: 6 મિનિટઇમામ હુસૈન (અ.સ.) ની શહાદતનો પાયો નાખવામાં સકીફા અને ઇસ્લામના પ્રથમ બે શાસકોની ભૂમિકા સંપૂર્ણપણે સાબિત થયેલી છે. આ હકીકતને ખુદ અહલે તસન્નુન (સુન્ની) વિદ્વાનોએ પણ સ્વીકારી છે. અલ-કામિલના લેખક, ઇઝ્ઝ અલ-દીન ઇબ્ન અસીરના નાના […]

મોહર્રમ

સામાન્ય મુસલમાનો આશુરના દિવસને બરકતવાળો દિવસ કેમ માને છે?

વાંચવાનો સમય: 2 મિનિટઝિયારતે આશુરામાં આપણે આશુરાના દિવસને તમામ એહલે આસમાન (આસમાનના રહેવાવાળાઓ) અને એહલે ઝમીન (ઝમીનના રહેવાવાળાઓ) માટે ‘અઝીમ મુસીબતવાળો દિવસ‘ પડીએ છીએ. આ દિવસે જ.ફાતેમા(સ.અ.)ના ફરઝંદ ઈમામ હુસૈન (અ.સ)અને તેના સાથીઓને બેરહેમીથી શહીદ કરવામાં આવ્યા, તેમના […]

ઇમામ હુસૈન (અ.સ.)

કોઈપણ શખ્સ ઈમામ હુસૈન(અ.સ) અને તેમના અસ્હાબોની સાથે જંગમાં (કરબલામાં) શરીક થયેલો કેવીરીતે બની શકે?

વાંચવાનો સમય: < 1 મિનિટજાબીર ઇબ્ને અબ્દુલ્લાહ ઈમામ હુસૈન(અ.સ.)ના પ્રથમ ઝાએર કે જયારે તેઓ કરબલાના શહીદોની ઝીયારત પઢી રહ્યા હતા તેમણે શહીદે કરબલાણે સંબોધીને ફરમાવ્યું કે “એ ઝાતની કસમ જેણે મોહમ્મદ (સ.અ.વ)ને નબી બનાવીને મોકલ્યા  બેશક અમે એ દરેક […]

મોહર્રમ

શું મુસલમાનોએ મોહર્રમમાં શાદીઓ અને જશ્નોનું આયોજન કરવું જોઈએ?

વાંચવાનો સમય: 5 મિનિટકેટલાક મુસલમાનો એવો આગ્રહ કરે છે કે મોહર્રમમાં શાદીઓનું(નીકાહનું) આયોજન કરવામાં કંઈપણ અયોગ્ય કે વાંધાજનક નથી. તેઓના મત મુજબ શાદી વર્ષના કોઈ પણ દિવસે યોજી શકાય છે અને મોહર્રમ કે આશુરામાં શાદી કરવામાં કોઈ અયોગ્ય […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં વહેતું એક આંસુ તમામ ગુનાહોને ખતમ કરે છે

વાંચવાનો સમય: 4 મિનિટઈમામ હુસૈન (અ.સ) પર રુદન એટલે કે અઝાદારી વિષે કેટલાક લોકો સવાલો ઉઠાવે છે જેમાંથી એક સવાલ અઝાદારી બાબતે હદીસોમાં જોવા મળતા આશ્ચર્ય પમાડનારા (આખેરતના) અજ્ર બાબતે છે. શંકા કરનારાઓ માટે એ માનવું મુશ્કિલ છે […]

ઇમામ હુસૈન (અ.સ.)

માહે મોહર્રમ – માહે અઝા

વાંચવાનો સમય: 3 મિનિટઅન્ય મઝહબો પોતાના વર્ષની શરૂઆતમાં ખુશી  સાથે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે, નવા કપડાં પહેરે છે વગેરે, પરંતુ મુસ્લિમોમાં આ રિવાજ નથી. આનું કારણ શું છે?? ચર્ચાની બાબત એ નથી ઇસ્લામિક […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબતો પર રુદન કરવું જાએઝ છે?

વાંચવાનો સમય: 4 મિનિટઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવાને કે સીનાઝ્ની કે નૌહાને હરામ જાણે છેહાલાકે કદાચ આં તેઓની અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના કારણે હોય […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું પૈસા અઝાદારીના મુલ્યને ઘટાડે છે?

વાંચવાનો સમય: 2 મિનિટઅમૂક ‘પાક’ મુસલમાનો જયારે ‘અઝાદારી’ની વાત આવે તો પક્ષપાતી વલણ અપનાવે છે અને તેને પૈસા રહીત જોવા માંગે છે. જયારે અઝાદારીની વાત આવે તો તેઓ એવી દલીલ કરે છે કે અઝાદારીમાં એહલેબય્ત (અ.મુ.સ.) ઉપર ગીર્યા […]

ઇમામ હુસૈન (અ.સ.)

હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રુદન

વાંચવાનો સમય: 2 મિનિટઅઝાદારીના ટીકાકારો  તેઓના આરોપોના ટેકામાં નીચે મુજબના દાવાઓ રજુ કરે છે : ૧. મૃત ઉપર રડવું બીદઅત છે અને નબી (સ.અ.વ.) થી ગમ મનાવવાના કોઈ પુરાવા મળતા નથી. ૨. રુદન કરવું કબ્રની અંદરની વ્યક્તિની સજાનું કારણ […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત અને તેનો પેહલાની ઉમ્મતો સાથે સંબંધ

વાંચવાનો સમય: 3 મિનિટઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એ ‘આસમાનો અને ઝમીનમાં એક મહત્વપૂર્ણ’ બાબત હતી. એક નોંધપાત્ર ઘટના હોવાથી, તેની ભૂતકાળ સાથે ઘણી કડીઓ હતી. અગાઉની ઉમ્મતોની સરખામણીમાં ઈમામ હુસૈન (અ.સ)ના ઝુલ્મ અને અસત્યની વિરુદ્ધ ક્યામ કરવાની બાબત […]