ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન અલી (અ.સ) ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય

વાંચવાનો સમય: 3 મિનિટ જ્યારે અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છે કે આપણે તબર્રા કરવાથી પરહેઝ કરવું જોઈએ કારણ કે અમીરુલ […]

અય્યામે ફાતેમીયાહ

પેહલા ઝાલીમની પેહલી દુશ્મની

વાંચવાનો સમય: 2 મિનિટ હાકીમો અને કેહવાતા ખલીફાઓનો રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરુલ મોઅમેનીન હ.અલી (અ.સ.)ની સાથે વિરોધ અને દુશ્મનાવટ શરૂઆતથીજ હતી.   આવો આપણે પેહલા ઝાલીમની અલી અ.સ. પ્રત્યેની દુશ્મનાવટ અને ઈર્ષા ક્યારથી હતી તેના બાબતે એક રસપ્રદ […]

ઇમામ અલી (અ.સ.)

ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની જગ્યા લઈ શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટ જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિલાફત / વિસાયતની વાત આવે તો આપણે દરેક પ્રકારની દલીલો સાંભળીએ છીએ જેમકે ગારમાં સહાબીય્યત, વયમાં બુઝુર્ગી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિના પિતા, વિગેરે. શું આ દલીલો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા હોવા માટે પુરતી છે? […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન અ.સ.ની શહાદત અને અગાઉના પયગંબરો સાથે સંબંધ.

વાંચવાનો સમય: 4 મિનિટ અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ અ.સ.ની શહાદત અર્શ પર અને જમીન પર બહુ મહત્વની બાબત હતી. એક અત્યંત મહત્વની ઘટના હોવાથી, ભૂતકાળ સાથે તેની અસામાન્ય કડીઓ/સામ્યતાઓ હતી. હકીકતમાં, આપણે જોઈશું કે, ઈમામ(અ.સ.)ની શહાદતને અગાઉના ઘણા […]

ઇમામ અલી (અ.સ.)

કુરઆનની દસ આયતોના પ્રચાર માટે અયોગ્ય, ખિલાફત માટે અયોગ્ય

વાંચવાનો સમય: 3 મિનિટ મુસ્લિમ વિદ્વાનો દ્વારા તે વ્યાપકપણે નોંધાયેલું છે કે ૯મી હિજરીમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ)એ સુરએ બરાઅત (૯) ના પ્રથમ દસ આયતોની તબ્લીગ માટે અલ્લાહના હુકમથી અમીરુલ મોઅમનીન (અ.સ) ને અબૂબકરની જગ્યાએ મોકલ્યા .   મનાકીબ આલ-એ-અબી […]

ઇમામ અલી (અ.સ.)

જે કંઈ નબી (સ.અ.વ.) માટે છે તે અલી (અ.સ) માટે

વાંચવાનો સમય: 2 મિનિટ અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) નફ્સે રસુલ (સ.અ.વ.) છે. આ હકીકતને બધા મુસલમાનો તેમના અકાએદના વલણ અને પૂર્વધારણાઓની પરવા કર્યા વગર સ્વીકારે છે કારણકે  પવિત્ર કુરઆને આનું એલાન સુ. આલે ઇમરાન ૩(૬૧)માં કર્યું […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની હઝરત ઈસા (અ.સ.) ઉપર શું સર્વોપરિતા છે? અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના વિષે શું કહે છે?

વાંચવાનો સમય: 2 મિનિટ જયારે આપણે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની કોઈ એવી વિશેષ સિફતનો ઉલ્લેખ કરીએ છીએ કે જે આપ (અ.સ.)ને બીજા બધા સહાબીઓ પર શ્રેષ્ઠતા આપે છે તો આના કારણે મોટાભાગના મુસલમાનો વ્યાકુળ થઈ જાય છે. પરંતુ તેઓને એ […]

ઇમામ અલી (અ.સ.)

કેવી રીતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) જન્નત અને જહન્નમના વહેચનાર બન્યા.

વાંચવાનો સમય: 3 મિનિટ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની બેમિસાલ ફઝીલતોમાં એક ફઝીલત છે કે આપ (અ.સ.) જન્નત અને જહન્નમના તકસીમ કરનાર છો. આ ફઝીલત ખાસ આપ (અ.સ.) માટે છે અને તેમાં કોઈ બીજા સહાબી અથવા મુસલમાન શામીલ નથી. મુસલમાન આલીમોથી […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની શહાદત… અને તેની ખરી પૂર્વભૂમિકા

વાંચવાનો સમય: 4 મિનિટ ઓગણીસમી માહે રમઝાન હિજરી સન 40 માં સુબ્હની નમાઝના સમયે એક એવો દિલોને હલબલાવી નાખનાર બનાવ બન્યો કે મુસલમાનોનો ઈતિહાસ આજ સુધી ભુલાવી શકયો નથી. મસ્જીદે કુફાની મેહરાબમાં એક ખારજી મલ્ઉને મુસલમાનોના હાકીમે વકત, રસુલુલ્લાહ […]

ઇમામ અલી (અ.સ.)

હઝરત અલી બીન અબી તાલિબ (અ.સ.)ના દુશ્મનો ગધેડા, સુવ્વરથી પણ વધુ ખરાબ છે

વાંચવાનો સમય: 7 મિનિટ શંકા: કેટલાક કહેવાતા મુસલમાનો શીઆઓ ઉપર સહાબાને બદનામ કરવાનો આક્ષેપ મુકે છે. તેઓના કહેવા મુજબ અસ્હાબ અને પત્નિઓનું અપમાન કરવું અયોગ્ય છે. તેઓ કહે છે (અસ્હાબ અને પત્નિઓ) ભુલચુકથી પર છે તેથી તેમની ટીકા કે […]