અમીરુલ મોઅમેનીન હઝરત અલી (અ.સ)ની શહાદત પર જ.ખીઝર (અ.સ)નો દિલચશ્પ ખિતાબ
વાંચવાનો સમય: 4 મિનિટસહાબી ઉસૈદ બિન સફ્વાન (ર.અ.) રિવાયત કરે છે કે: “જે દિવસે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદત થઈ, તે દિવસે (કૂફાના) લોકોમાં ભારે રુદન અને માતમ છવાઈ ગયો હતો. તે બરાબર તે દિવસ જેવો માહોલ હતો […]