
પયગમ્બર (સ.અ.વ.)ના નફ્સ હોવું તે અલી (અ.સ.)ને તમામ મખ્લુકમાં શ્રેષ્ઠ બનાવે છે.
વાંચવાનો સમય: 3 મિનિટકેટલાક શંકાખોરો શિઆઓની એ માન્યતા ઉપર વાંધો ઉઠાવે છે કે તેઓ એવું માને છે અલી (અ.સ) રસુલે ખુદા (સ.અ.વ) સિવાય દરેક મખ્લુકમાં શ્રેષ્ઠ (અફઝલ) છે તેમજ તેઓ (શંકાખોરો) દાવો કરે છે કે શિઆઓની આ માન્યતા […]