
શું દુશ્મને ખુદાથી તબર્રા વાજીબ છે?
વાંચવાનો સમય: 2 મિનિટએહલેશિયા એ બાબત ઉપર એકમત સાથે અકીદો ધરાવે છે કે વિલાયતે એહલેબેત(અ.મુ.સ)ને કબુલ કર્યા વગર કોઈનું ઈમાન લાવવું અથવા તો કોઈ નેક અમલને અંજામ આપવું કોઈ ફાયદો પોહચાડતું નથી આ બાબત માટે એહલેબેતે અત્હાર(અ.મુ.સ.) તરફથી […]