ઇમામ અલી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની હઝરત ઈસા (અ.સ.) ઉપર શું સર્વોપરિતા છે? અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના વિષે શું કહે છે?

વાંચવાનો સમય: 2 મિનિટ જયારે આપણે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની કોઈ એવી વિશેષ સિફતનો ઉલ્લેખ કરીએ છીએ કે જે આપ (અ.સ.)ને બીજા બધા સહાબીઓ પર શ્રેષ્ઠતા આપે છે તો આના કારણે મોટાભાગના મુસલમાનો વ્યાકુળ થઈ જાય છે. પરંતુ તેઓને એ […]

ઇમામ મહદી (અ.સ.)

ઈસ્લામમાં ગય્બની માન્યતા

વાંચવાનો સમય: 5 મિનિટ અલ્લાહ હકીમ પોતાની માનનીય કિતાબમાં કહે છે: عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا ﴿٢٦﴾  إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا ﴿٢٧﴾  لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا رِسَالَاتِ رَبِّهِمْ […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી(અ.સ.)નો જન્મ અહલે સુન્ન્તની કિતાબોમાં

વાંચવાનો સમય: 7 મિનિટ ઈમામ મહદી(અ.સ.)ના જન્મની રીવાયાત ઘણા બધા અહલે સુન્ન્તના આલીમોએ નકલ કરી છે. અમો અહીં અમુક નામો ઉદાહરણ રૂપે તાકી રહ્યા છે. અલબત સંપૂર્ણ યાદી તો ખુબજ લાંબી છે કે જેને આ ટુંકા લેખમાં સમાવી શકાય. […]

ઇમામ મહદી (અ.સ.)

શા માટે ઈમામ મહદી અ.સ. ગયબતમાં છે?

વાંચવાનો સમય: 2 મિનિટ ઘણા મુસ્લિમોને ઈમામ મહદી અ.સ.ની ગયબત બાબતે  શંકા છે. આ વિષય પર ઘણા સવાલો છે અને ઈમામ અ.સ.ની ગયબતનો મુદ્દો ઘણીવાર વાદવિવાદનો મુખ્ય મુદ્દો હોય છે. કેટલાક ટીકાકારો અને શંકાશીલો ગયબતના લીધે આપ અ.સ.ના અસ્તિત્વ/હયાતનો […]

ઇમામ મહદી (અ.સ.)

ઝુહુરની ચાવી – દોઆ

વાંચવાનો સમય: 12 મિનિટ પવિત્ર મઝહબ ઈસ્લામ અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની તઅલીમાત મુજબ દોઆ અંબિયા (અ.મુ.સ.)નું હથિયાર, મોઅમીનની ઢાલ અને તમામ ઈબાદતોની રૂહ છે તેમજ ખાલિક અને મખ્લુક દરમ્યાન સંપર્કનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ફરમાવે […]

ઇમામ મહદી (અ.સ.)

શૈખ સદુક (અ.ર.)

વાંચવાનો સમય: 8 મિનિટ ફિકાહત અને રિવાયતોના આસમાનના ઝળહળતો સિતારા, ઈલ્મે હદીસના ક્ષેત્રના શેહસવારો સર્વપ્રથમ આલિમ, ઈસ્લામની ખૂબ જ પ્રખ્યાત હસ્તી અબુ જઅફર મોહમ્મદ બિન  અલી બિન બાબવય્હે કુમ્મી જેઓને “શૈખ સદુક” (અ.ર.) નો લકબ આપવામાં આવ્યો છે. તેમનો […]

ઇમામ મહદી (અ.સ.)

અલ્લાહે નબી ખિઝર (અ.સ.)ને લાંબી ઝીંદગી શા માટે આપી?

વાંચવાનો સમય: 2 મિનિટ શંકાશીલ લોકો એક યા બીજું બહાનું બતાવીને ઇમામ મહેંદી (અ.ત.ફ.શ.)ની હયાતનો ઇન્કાર કરે છે. તેઓની નબળી દલીલોમાંની એક દલીલ આપ (અ.સ.)નું લાંબુ જીવન છે. તેઓના મત મુજબ એક વ્યક્તિ માટે આટલી  લાંબી જિંદગી સામાન્ય  નથી. જવાબ: ઇમામ […]

અહલેબૈત (અ .સ.)

શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?

વાંચવાનો સમય: 4 મિનિટ લય્લતુલ કદ્રમાં મુસ્લિમો માટે અસંખ્ય ફાયદાઓ રહેલા છે. પવિત્ર કુરઆનમાં ૨ મૌકા પર તેનો ઝીક્ર થયેલો છે. એક સુરે કદ્રમાં અને બીજું સુરે દોખાનની શરૂઆતની આયતોમા. લય્લ્તુલ કદ્રની અમુક સામાન્ય ફઝીલતોને બાદ કરતા મુસલમાનો તેની […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – બીજો ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની વિદ્વાનોની કિતાબોમાં સીહાહે સીત્તાહના લેખકની જેમજ બીજા ઘણા સુન્ની વિદ્વાનો(આલિમો) અને ઈતિહાસકારોએ પણ ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નાં બારમાં લખ્યું છે. આવો, આપણે અમુક વિદ્વાનોની (આલિમો)થી આ આ બાબતે અભ્યાસ કરીએ.   (૧) હાફીઝ […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ મુસ્લિમોમાંથી અમુક મુસ્લિમો એ વાતનો અસ્વીકાર કરે છે કે જે શિઆની સહીહ અને દુરુસ્ત માન્યતાઓ છે. તેમાંથી એક માન્યતા છે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)  કે જેનો વાયદો કરવામાં આવ્યો છે અને જેમની આગાહી  કરવામાં આવી […]