શું ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબત એ બુઝ્દીલી(કાયરતા)ની નિશાની છે?
વાંચવાનો સમય: 4 મિનિટઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબત વિશે શંકા કરનારાઓ દ્વારા ઉઠાવવામાં આવેલો એક સવાલ એ છે કે – જો તેઓ તેમના પૂર્વજો ઈમામ અલી (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) જેવા બહાદુર અને હિંમતવાન છે, જેઓ ક્યારેય જંગથી […]