No Picture
ઇમામ અલી (અ.સ.)

દુશ્મને અલી(અ.સ.)થી બરાઅત (તબર્રા) જરૂરી છે.

વાંચવાનો સમય: 3 મિનિટઇસ્લામમાં અને ખાસ કરીને શીયા મઝહબમાં ખુદા અને રસુલ(સ.અ.વ.)ના દુશ્મનોથી બેઝારી (બરાઅત) કરવી વાજીબ ગણવામાં આવ્યું છે. આ વિષયમાં કુરઆનમાં અનેક આયતો પણ છે. પરંતુ જ્યારે અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)ના દુશ્મનો વિશે એ જ વાત […]

ઇમામ મહદી (અ.સ.)

શું ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબત એ બુઝ્દીલી(કાયરતા)ની નિશાની છે?

વાંચવાનો સમય: 4 મિનિટઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબત વિશે શંકા કરનારાઓ દ્વારા ઉઠાવવામાં આવેલો એક સવાલ એ છે કે – જો તેઓ તેમના પૂર્વજો ઈમામ અલી (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) જેવા બહાદુર અને હિંમતવાન છે, જેઓ ક્યારેય જંગથી […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન હઝરત અલી (અ.સ)ની શહાદત પર જ.ખીઝર (અ.સ)નો દિલચશ્પ ખિતાબ

વાંચવાનો સમય: 4 મિનિટસહાબી ઉસૈદ બિન સફ્વાન (ર.અ.) રિવાયત કરે છે કે:   “જે દિવસે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદત થઈ, તે દિવસે (કૂફાના) લોકોમાં ભારે રુદન અને માતમ છવાઈ ગયો હતો. તે બરાબર તે દિવસ જેવો માહોલ હતો […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) ની ગૈબતના કારણો

વાંચવાનો સમય: 5 મિનિટએહલેબૈત (અ.મુ.સ.)ની રિવાયતોમાં ખાસ કરીને જેના પર વિશેષ ભાર મુકાયો હોય  એવી ખાસીયતોમાંથી  એક છે ઈમામે ઝમાના (અ.ત.ફ.શ)ની ગૈબત. ગૈબતના બાબતે સામાન્ય રીતે જે ત્રણ અર્થો પ્રચલિત કરવામાં આવે છે તે  નીચે મુજબ છે. – […]

અન્ય લોકો

ઉમર ઇબ્ને ખત્તાબના એક નિર્ણયે કરબલાની રાહ કેવી રીતે નક્કી કરી?

વાંચવાનો સમય: 6 મિનિટઇમામ હુસૈન (અ.સ.) ની શહાદતનો પાયો નાખવામાં સકીફા અને ઇસ્લામના પ્રથમ બે શાસકોની ભૂમિકા સંપૂર્ણપણે સાબિત થયેલી છે. આ હકીકતને ખુદ અહલે તસન્નુન (સુન્ની) વિદ્વાનોએ પણ સ્વીકારી છે. અલ-કામિલના લેખક, ઇઝ્ઝ અલ-દીન ઇબ્ન અસીરના નાના […]

ઇમામ મહદી (અ.સ.)

ઇમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની કિતાબોમાં: ઈલ્મી દર્ષ્ટિકોણ

વાંચવાનો સમય: 2 મિનિટશીઆઓ વિરુદ્ધ દુશ્મની ધરાવતા કેટલાક મુસ્લિમો ખાસ કરીને એવી માન્યતાઓને નકારી દે છે જે તેમને શીઆ વિચારધારાનો ભાગ લાગે છે. એવી જ એક માન્યતા છે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે છે  કે જેનો ઉલ્લેખ સુન્ની કિતાબોમાં […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શૈખ મોહમ્મદ ઇબ્ને અબ્દુલ વહહાબનું પવિત્ર પયગંબર (સ.અ.વ) વિષે અપમાન અને જુઠાણુ

વાંચવાનો સમય: 2 મિનિટશેખ નજદીએ પવિત્ર પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની અલગ અલગ  રીતે બેઅદબી અને તૌહીન કરી હતી, કારણ કે તેના મતે આ રીત જ તૌહિદની (તેની ખોટી) સમજને બચાવવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ હતો. નીચે તેની બેઅદબીના […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન (અ.સ) સામે જંગ કરવા જવાનું ગંભીર પરિણામ

વાંચવાનો સમય: 5 મિનિટઅમીરુલ મોઅમેનીન (અ.સ.) એટલે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે સહાબાઓ અને પત્નીઓએ પયગંબર અકરમ (સ.અ.વ.)ની શહાદત પછીથી જ અયોગ્ય (ક્રૂર) વર્તન કરવાનું શરૂ કર્યું હતું. ખલીફાઓના પચ્ચીસ વર્ષના સમયગાળામાં તેઓએ ઈમામ (અ.સ.) સાથે નિયંત્રણવાળી […]

ઇમામ મહદી (અ.સ.)

ઇમામ મહદી (અ.સ.) ગૈબતમાં શા માટે છે?

વાંચવાનો સમય: 2 મિનિટઘણા મુસ્લિમોને પરેશાન કરતી એક શંકા એ છે કે ઇમામ મહદી (અ.સ.) ગૈબતમાં શા માટે છે. આ વિષય પર અનેક પ્રશ્નો થાય છે અને ઇમામ (અ.સ.)ની ગૈબતનું અનોખું સ્વરૂપ ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. કેટલાક […]

ઇમામ અલી (અ.સ.)

શું અબુબકર ખિલાફત માટે યોગ્ય હતા કારણકે તેણે નમાઝ પડાવી હતી? ઇબ્ને તૈમીય્યાનો દર્ષ્ટિકોણ

વાંચવાનો સમય: 3 મિનિટમુસ્લિમો માને છે કે અબુબકર નબી મોહમ્મદ (સ.અ.વ.) પછી ખલીફા બનવા માટે યોગ્ય હતા આ બાબતે તેઓના દાવા મુજબ તેમની પાસે કેટલીક ‘મજબૂત’ દલીલો છે. તેમાંની એક દલીલ એવી રજુ કરે છે કે નબી (સ.અ.વ.) […]