No Picture
ઇમામ હસન (અ.સ.)

ઈમામ હસન અને ઈમામ હુસૈન (અ.સ.), જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જેવા વાલેદાના હોવાની ફઝીલતને દુશ્મનો પણ કબુલ કરે

વાંચવાનો સમય: 2 મિનિટ જયારે મુસલમાનો વાત કરે કે શું ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હકીકી જાનશીન હતા, તો તેઓએ પહેલા બન્ને ઇમામો (અ.સ.)ની ફઝીલતની ચર્ચા તેઓના વિરોધીઓ સાથે કરવી જોઈએ, જેથી સ્પષ્ટ થઈ જાય […]

No Picture
એહલેબૈત (અ.સ.)

ફદક બાબતે ફેંસલો કરવા માટે કોણ વધારે લાયક છે એહલેબેત (અ.મુ.સ.) કે સહાબીઓ?

વાંચવાનો સમય: 3 મિનિટ ફદકના વિવાદમાં જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની પવિત્ર કુરઆનમાંથી દલીલોને રદ કરવામાં આવી અને આપ (સ.અ.)ના ગવાહો અલી (અ.સ.), હસનૈન (અ.મુ.સ.), ઉમ્મે અયમન કે જેમને જન્નતની ઝમાનત દેવામાં આવી છે, તેને નકારવામાં આવ્યા. હાકીમોએ એક ઘડી […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

ગદીરના એલાન બાદ અલી (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી હતો?

વાંચવાનો સમય: 3 મિનિટ ઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો એવું હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. આ બાબતે તેમની […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું પૈસા અઝાદારીના મુલ્યને ઘટાડે છે?

વાંચવાનો સમય: 2 મિનિટ અમૂક ‘પાક’ મુસલમાનો જયારે ‘અઝાદારી’ની વાત આવે તો પક્ષપાતી વલણ અપનાવે છે અને તેને પૈસા રહીત જોવા માંગે છે. જયારે અઝાદારીની વાત આવે તો તેઓ એવી દલીલ કરે છે કે અઝાદારીમાં એહલેબય્ત (અ.મુ.સ.) ઉપર ગીર્યા […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

મૌલવી અબ્દુલ હફીઝના લેખનો જવાબ- અલી(અ.સ.)થી બુગ્ઝ મુનાફેકતની નિશાની છે

વાંચવાનો સમય: 5 મિનિટ તારીખ ૨૦ મે ૨૦૨૧ ના મૌલાના મોહંમદ અબ્દુલ હફીઝે લખનૌથી પ્રકાશિત થતું દૈનિક અખબાર ‘સહાફત’માં એક લેખ લખ્યો છે જેમાં તેણે નમાઝ માટે તૈયાર થતાં પહેલાં ધ્યાન રાખવાની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ લેખનો વિષય […]

No Picture
અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા ઝહરા(સ.અ)ના ઘર પર હુમલો – અસ્હાબો અને અરબોની દલીલનુ ખંડન

વાંચવાનો સમય: < 1 મિનિટ હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર પરના હુમલાનો ઇન્કાર કરવા માટે મુસલમાનો દ્વારા રજુ કરાતી પ્રાથમિક દલીલો આ મુજબ છે સહાબાઓનો ન્યાય (અદાલત-એ-સહાબાહ) અને અરબ રિવાજ જે સ્ત્રી સાથે તિરસ્કારપૂર્વકના વર્તનને અટકાવે છે જવાબ:- આ બંને […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ ફદક બે કારણોને લીધે પાછો ન લીધો

વાંચવાનો સમય: < 1 મિનિટ એઅતેરાઝ કરવાવાળા દાવો કરે છે કે જો ફદક ખરેખર  હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત હોય તો અલી(અ.સ.)એ પાછો લઇ લેવો જોઈએ. ફદકને છોડીને અલી(અ.સ.)એ સ્વીકાર્યું કે તે હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત નથી. આવી ખોખલી દલીલને ખુલ્લી […]

No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

ગાસીબ ખીલાફતથી જ.ફાતેમા(સ.અ.)ની બરાઅત

વાંચવાનો સમય: 3 મિનિટ ઈસ્લામમાં જેટલા ફિરકા છે તેમાં શિઆ સમુદાયને ઘણીબધી  વિશેષતાઓ મળેલ છે. તેમાંથી એક એ છે કે તેઓ રસુલે અકરમ (સ.અ.વ.)ની વસીયત “હદીસે સકલૈન” ઉપર અમલ કરે છે. શિઆઓને એ મરતબો (સન્માન) મળ્યું છે કે તેઓ […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

ગદીરના બનાવનો ઐતિહાસિક મહત્વ: બે વિરોધાભાસી અસરો

વાંચવાનો સમય: 6 મિનિટ ગદીરનો પ્રસંગ ઐતિહાસિક રીતે શરૂઆતથી જ ઇસ્લામીક અભિવ્યક્તિઓ અને માન્યતાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલું જ નહિ ઇમામત અને ખિલાફતને લઈને આ મુદ્દો હમેશા અત્યંત સંવેદનશીલ રહ્યો છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વારસદારની નિમણૂક […]

ઇમામ અલી (અ.સ.)

‘હદીસે તૈર’ ઉપર એક ઉડતી નજર

વાંચવાનો સમય: 5 મિનિટ ઈતિહાસમાં ગદીરે ખુમ એક એવી રોશન (સ્પષ્ટ) હકીકત છે કે અગર બુગ્ઝ રાખનાર લોકો તેને મિટાવવા ચાહે તો મિટાવી નહી શકે. ૧૮ ઝીલ્હજ્જ, હિજરી સન ૧૦, એ દિવસ કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની રેહલતનું તેમજ […]