No Picture
ઝિયારત

કબ્રે માસૂમીન (અ.મુ.સ.)ની ઝીયારતનો સવાબ,હજજ અને ઉમરાહ કરતા વધારે કેમ છે?

વાંચવાનો સમય: 3 મિનિટ વહાબી લોકો ઇસ્લામના ઘણાબધા કાર્યોને શિર્ક સમજે છે. તેમાંથી એક દીનના બુઝુર્ગોના કબ્રોની ઝીયારત છે,વહાબીઓને ઝીયારત નો આ અમલ શિર્ક નઝર આવે છે.જ્યારે કે શિયા મુસલમાનોમાં ખાસ કરીને અઈમ્માં (અ.મુ.સ.)ની ઝીયારતનો ખુબજ વધારે સવાબ બયાન […]

No Picture
અય્યામે ફાતેમીયાહ

જ.ફાતેમા (સ.અ.)ના ઘર પર હુમલો કરવાની કબુલાત

વાંચવાનો સમય: 4 મિનિટ અલગ અલગ સમુદાયો અને અલગ અલગ રાષ્ટ્રોની જેમ મુસલમાનોનો ઈતિહાસ પણ સત્તાપરસ્ત લોકોના ઝુલ્મોથી ભરેલો છે. આ ઇતિહાસની કિતાબોના પાનાઓ પણ ઝુલ્મો અને સિતમોની શાહીથી રંગીન થયા છે મુસલમાનોમાં પણ મોટા મોટા ઝાલીમો અને ઝુલ્મને […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે.?

વાંચવાનો સમય: 5 મિનિટ શું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. ? એક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠતા વિષે એવી કરવામાં આવે છે […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ)ની યાદમાં ગમ મનાવવો જાએઝ છે ?

વાંચવાનો સમય: 2 મિનિટ ઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવવાને કે સીનાઝ્ની કે નૌહા પડવાને હરામ જાણે છે હાલાકે કદાચ આં તેઓની  અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના […]

No Picture
કુરઆન મજીદ

પવિત્ર કુરઆનની ફઝીલત

વાંચવાનો સમય: 3 મિનિટ અલ્લાહની કિતાબની ફઝીલત, દરજ્જો અને મહાનતાને સમજવા માટે આપણે એહલેબૈત (અ.મુ.સ.)ના દર ઉપર જઈએ અને તેમની પાસેથી સમજવાની કોશિશ કરીએ. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “જે દિલમાં કુરઆન હોય તેને અલ્લાહ અઝાબ નહિ કરે” (શૈખે તુસી (ર.અ.)ની […]

No Picture
કુરઆન મજીદ

પવિત્ર કુરઆન – ઈલાહી નૂર

વાંચવાનો સમય: 4 મિનિટ તમામ વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે કે જેણે પોતાના બંદા ઉપર ફૂરકાન નાઝીલ કર્યું જેથી દુનિયાવાળાઓ માટે ચેતવણી આપનાર બને, જેના હાથમાં જમીન અને આસમાનની સત્તા છે, તેની સત્તામાં તેનો કોઈ શરીક નથી અને પછી […]

No Picture
ઇમામત

ખલીફાઓનો સૌથી મોટો ભય : આજે ફદક, કાલે ખિલાફત

વાંચવાનો સમય: < 1 મિનિટ સૌથી મહત્વનો પ્રશ્ન: “હ.ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક પાછો આપવામાં શા માટે ખલીફાઓ ગભરાયેલા હતા?” ઈબ્ન અબીલ હદીદે ખલીફાઓની આ દુવિધાને તેમની કિતાબ શર્હ નહજુલ બલાગાહમાં ટાંકી છે. તેઓ લખે છે : બગદાદના એક શિક્ષકને પૂછવામાં આવ્યું : “ફાતેમા […]

No Picture
માન્યતાઓ

ઈસ્લામમાં ખલીફા અને ખિલાફતની માન્યતા

વાંચવાનો સમય: 3 મિનિટ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન બાબતની ચર્ચા એ ખિલાફતની ચર્ચા છે. વિવિધ ફીરકાઓએ તેમની સાનુકુળતા પ્રમાણે તેનુ અર્થઘટન કર્યુ છે. આ ચર્ચામાં આપણે ખિલાફતના વસ્તુવિચાર બાબતના રહસ્યોને જાણવાની કોશીશ કરશું. શાબ્દિક અર્થ પ્રખ્યાત ઇતિહાસકાર રાગીબ ઇસ્ફ્હાની […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ) ઈમામ અને વલી હતા રસુલે ખુદા(સ.અ.વ)ની હયાત દરમિયાન

વાંચવાનો સમય: 6 મિનિટ જ્યારે મુસ્લિમ સમુદાય પવિત્ર પયગંબર (સ.અ.વ.) પછી તેમના ખલીફા / વલી પર વિભાજિત છે, ત્યારે તેઓએ એક મહત્વના મુદ્દાની અવગણના કરી છે-પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હયાતી અને તેમના પવિત્ર જીવનકાળ દરમિયાન તેમના ખલીફા / રસુલ (સ.અ.વ)ના […]

No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.સ.)પછી ૧૨ ખલીફા નથી.

વાંચવાનો સમય: 3 મિનિટ એઅતેરાઝ (વાંધો) : અમુક આલિમો એવું અર્થઘટન રજુ કરે છે કે ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના મૃત્યુ પછી ૧૨ ખલીફા થશે. એટલે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના મૃત્યુ પછી૧૨ શાસકો શાસન કરશે જેમાં છ ઈમામ હસન (અ.સ.)ની નસ્લમાંથી, ૫ […]