No Picture
ઇમામ અલી (અ.સ.)

દુશ્મને અલી(અ.સ.)થી બરાઅત (તબર્રા) જરૂરી છે.

વાંચવાનો સમય: 3 મિનિટઇસ્લામમાં અને ખાસ કરીને શીયા મઝહબમાં ખુદા અને રસુલ(સ.અ.વ.)ના દુશ્મનોથી બેઝારી (બરાઅત) કરવી વાજીબ ગણવામાં આવ્યું છે. આ વિષયમાં કુરઆનમાં અનેક આયતો પણ છે. પરંતુ જ્યારે અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)ના દુશ્મનો વિશે એ જ વાત […]

ઇમામત

કોણ અલ્લાહનો દોસ્ત છે અને કોણ તેનો દુશ્મન

વાંચવાનો સમય: 2 મિનિટઅલ્લાહને રાઝી કરવા માટે તેના દોસ્તો સાથે દોસ્તી રાખવી (તવલ્લા) અને તેના દુશ્મનોથી દૂર રહેવું (તબર્રા), આ બંને બાબતો માટે સૌ પ્રથમ જરૂરી છે કે આપણે તેના(અલ્લાહના) દોસ્તો અને દુશ્મનોને ઓળખીએ. એક રસપ્રદ પ્રસંગ પરથી […]

ઇમામત

કુરઆન મજીદ મુજબ ઇમામત માટે સૌથી મોટી લાયકાત શું છે ?

વાંચવાનો સમય: 2 મિનિટમુસ્લિમોએ પયગંબર (સ.અ.વ.) પછી ઉમ્મતના ઈમામત ખીલાફ્ત માટે વિવિધ માપદંડો અને લાયકાતો રજૂ કરી છે. ​વિવિધ સમુદાયો દ્વારા ઈમામત / ખિલાફત માટે દર્શાવવામાં આવેલી કેટલીક લાયકાતો આ મુજબ છે: ​પયગંબર (સ.અ.વ.)ના અસ્હાબ (સાથી હોવું) ઉમ્રમાં […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન (અ.સ) સામે જંગ કરવા જવાનું ગંભીર પરિણામ

વાંચવાનો સમય: 5 મિનિટઅમીરુલ મોઅમેનીન (અ.સ.) એટલે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે સહાબાઓ અને પત્નીઓએ પયગંબર અકરમ (સ.અ.વ.)ની શહાદત પછીથી જ અયોગ્ય (ક્રૂર) વર્તન કરવાનું શરૂ કર્યું હતું. ખલીફાઓના પચ્ચીસ વર્ષના સમયગાળામાં તેઓએ ઈમામ (અ.સ.) સાથે નિયંત્રણવાળી […]

ઇમામ અલી (અ.સ.)

શું અબુબકર ખિલાફત માટે યોગ્ય હતા કારણકે તેણે નમાઝ પડાવી હતી? ઇબ્ને તૈમીય્યાનો દર્ષ્ટિકોણ

વાંચવાનો સમય: 3 મિનિટમુસ્લિમો માને છે કે અબુબકર નબી મોહમ્મદ (સ.અ.વ.) પછી ખલીફા બનવા માટે યોગ્ય હતા આ બાબતે તેઓના દાવા મુજબ તેમની પાસે કેટલીક ‘મજબૂત’ દલીલો છે. તેમાંની એક દલીલ એવી રજુ કરે છે કે નબી (સ.અ.વ.) […]

ઇમામત

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના બદલે અબુબક્રના ખલીફા બનવાના ત્રણ અર્થહીન કારણો

વાંચવાનો સમય: 2 મિનિટઅબુબક્રની પસંદગી માટે તેના અનુયાયીઓની ત્રણ મોટી દલીલો પેશ કરવામાં આવે તે આ મુજબ છે: 1) મુસલમાનોનું ઈજમાઅ 2) વયમાં મોટા હોવું 3) ‘ફઝીલતો’ જેમકે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સાથે ગારમાં જવું અને આપ (સ.અ.વ.)ની ગેરહાજરીમાં નમાઝ […]

અન્ય લોકો

શું દુશ્મને ખુદાથી તબર્રા વાજીબ છે?

વાંચવાનો સમય: 2 મિનિટએહલેશિયા એ બાબત ઉપર એકમત સાથે અકીદો ધરાવે છે કે વિલાયતે એહલેબેત(અ.મુ.સ)ને કબુલ કર્યા વગર કોઈનું ઈમાન લાવવું અથવા તો કોઈ નેક અમલને અંજામ આપવું કોઈ ફાયદો પોહચાડતું નથી આ બાબત માટે એહલેબેતે અત્હાર(અ.મુ.સ.) તરફથી […]

કુરઆન મજીદ

ફક્ત અઈમ્મા (અ.મુ.સ) જ પવિત્ર કુરઆન સમજાવી શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટજાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અલ- અન્સારી (અ.ર) જે પવિત્ર પયગંબર (સ.અ.વ)ના મશહુર સહાબી છે તેઓ ઈમામ બાકીર (અ.સ)થી રિવાયત વર્ણવે છે કે: “ કોઇપણ એવો દાવો નથી કરી શકતો કે તેણે સંપૂર્ણ કુરઆન તેના જાહેરી અને […]

ઇમામ સાદિક (અ.સ.)

ઇમામ જાફરે સાદીક (અ.સ)ના એક વિદ્યાર્થીની ઈમામ અબુ હનિફા સાથે ચર્ચા

વાંચવાનો સમય: 2 મિનિટએક દિવસ ઇમામ જાફરે સાદીક(અ.સ)ના એક વિદ્યાર્થી ફ્ઝ્ઝાલ ઇબ્ને હસને કુફી અને તેના એક દોસ્તની અબુ હનીફાથી મુલાકાત થઈ, જ્યારે મુલાકાત થઇ તે સમયે અબુ હનીફાથી ફીકહ અને હદીસનું ઇલ્મ શીખવાવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ […]

વાદ વિવાદ

તવલ્લા કે તબર્રા- શું છે શિયાઓની મઝલુમીય્યતની પાછળનું સાચું કારણ?

વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના કેટલાક લોકો હંમેશા ઇસ્લામિક અકીદાઓને પડકારીને સમાજમાં વિરોધાભાસ પેદા કરવા માટે બહાનું શોધતા હોય છે. તેમના હાસ્યાસ્પદ દાવાઓમાં એ છે કે તબર્રા કરવું (આલે મોહમ્મદ(અ.સ.)ના દુશ્મનોથી દૂરી રાખવાથી) વિશ્વભરમાં નિર્દોષ શિયાઓને અત્યાચાર(ઝુલ્મ) તરફ દોરી […]