No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

ગાસીબ ખીલાફતથી જ.ફાતેમા(સ.અ.)ની બરાઅત

વાંચવાનો સમય: 3 મિનિટ ઈસ્લામમાં જેટલા ફિરકા છે તેમાં શિઆ સમુદાયને ઘણીબધી  વિશેષતાઓ મળેલ છે. તેમાંથી એક એ છે કે તેઓ રસુલે અકરમ (સ.અ.વ.)ની વસીયત “હદીસે સકલૈન” ઉપર અમલ કરે છે. શિઆઓને એ મરતબો (સન્માન) મળ્યું છે કે તેઓ […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન અલી (અ.સ) ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય

વાંચવાનો સમય: 3 મિનિટ જ્યારે અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છે કે આપણે તબર્રા કરવાથી પરહેઝ કરવું જોઈએ કારણ કે અમીરુલ […]

અય્યામે ફાતેમીયાહ

પેહલા ઝાલીમની પેહલી દુશ્મની

વાંચવાનો સમય: 2 મિનિટ હાકીમો અને કેહવાતા ખલીફાઓનો રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરુલ મોઅમેનીન હ.અલી (અ.સ.)ની સાથે વિરોધ અને દુશ્મનાવટ શરૂઆતથીજ હતી.   આવો આપણે પેહલા ઝાલીમની અલી અ.સ. પ્રત્યેની દુશ્મનાવટ અને ઈર્ષા ક્યારથી હતી તેના બાબતે એક રસપ્રદ […]

Uncategorized

બધા મુસલમાનો તબર્રા કરે છે, ન ફકત શીઆઓ

વાંચવાનો સમય: 4 મિનિટ પ્રસ્તાવના: તબર્રાની બાબતે મુસલમાનોમાં બે મોટા મુખ્ય સમુહો છે. એક સમુહ તબર્રાને જડમુળમાંથી રદ કરે છે અને તેને વખોડે છે. બીજો સમુહ તબર્રાને દીનના ભાગ તરીકે અમલ કરે છે અને બીજી ઈબાદતો જેમકે નમાઝો, રોઝા, […]

અહલેબૈત (અ .સ.)

વિલાયત અને બરાઅત

વાંચવાનો સમય: 5 મિનિટ આ એક રસપ્રદ વાત છે કે કોઈ પણ વિષય ઉપર જોવા મળતા વિરોધાભાસ અને ઈખ્તેલાફ બન્નેને એક સાથે એક જ જગ્યાએ રાખીને કોઈ સકારાત્મક પાસાથી તેને વાસ્તવિકતાનો પોશાક પહેરાવી શકાતો નથી. ચાહે તે ગમે તે […]

અહલેબૈત (અ .સ.)

મઝહબમાં મોહબ્બત અને નફરત

વાંચવાનો સમય: 5 મિનિટ પવિત્ર કુરઆન, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) અને મઅસુમ ઈમામો (અ.સ.)ના ભવ્ય વ્યકિતત્વ ઉપર થી  ખ્યાલ આવે છે કે અલ્લાહની રાહમાં મોહબ્બત અને નફરતનું મહત્વ શું છે. અલ્લાહ ત.વ.ત. કુરઆને મજીદમાં સુ. નહલ-૩૬ માં ફરમાવે છે કે: […]

અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા (સ.અ.)નો ગમ અને આપ (સ.અ.)ના દુશ્મનો પ્રત્યે નફરત કરવી ઈમામતની સિફતને દર્શાવે છે.

વાંચવાનો સમય: 3 મિનિટ રસુલે ખુદા (સ.અ.વ.)ના ચહિતા દિકરી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ઉપર કહેવાતા ખલીફાઓ તરફથી જે મુસીબતનો પહાડ તૂટયો કે જેનાથી લોકો અજાણ છે, તેને યાદ કરીને અઈમ્મા (અ.મુ.સ.) ગમમાં ડૂબી જતા હતા. શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.) […]

Uncategorized

તબર્રા તર્ક કરવાથી પોતે ઝાલીમમાં શામીલ થાય છે

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક લોકો છે કે જેઓ તબર્રાથી પરહેઝ કરવાનું કહે છે અને તે માટે બહાનાઓ રજુ કરે છે. તબર્રા પ્રત્યે આવુ વલણ  આશ્ર્ચર્યજનક છે. જ્યારે કે કુરઆને કરીમની આયતો અને હદીસોમાં આનો ઝીક્ર થયો છે. બે […]

અન્ય લોકો

યઝીદ બિન મોઆવીયા લ.અ

વાંચવાનો સમય: 4 મિનિટ યઝીદ બિન મોઆવીયા (લઅનતુલ્લાહે અલય્હ)નો ખબીસ શજરો (નાપાક વંશાવળી) “અને તે સ્વપ્ન કે જે અમોએ તને દેખાડ્યું હતું તે માત્ર લોકોની કસોટીનો ઝરીયો છે અને કુરઆનમાં તે તિરસ્કૃત વૃક્ષ પણ તેમજ છે. (સુરએ બની ઇસ્રાઇલ […]

ઇમામ અલી (અ.સ.)

શું આપણે દુશ્મનો નાં નામ લઈને તબર્રા કરી શકીએ?

વાંચવાનો સમય: 4 મિનિટ શંકા: મુસલમાનોના અમૂક તબક્કાઓ દ્વારા ઈસ્લામના દુશ્મનો ઉપર લઅનત મોકલવાનો ઘણો વિરોધ કરવામાં આવે છે. તેઓની દલીલો ની શરૂઆત આ પ્રકારે થાય છે. ઈસ્લામના દુશ્મનો ઉપર લઅનત (તબર્રા) કરવી તે બાબતજ પાયાવિહોણી છે. કુરઆને પાક […]