અય્યામે ફાતેમીયાહ

શું અબુ બક્ર અને ઉમરે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પાસે માફી માંગી હતી?

વાંચવાનો સમય: 3 મિનિટ પ્રસ્તાવના 1) માફી માંગવી શૈખૈનની ગંભીર ભુલને ઉઘાડી પાડે છે 2) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જન્નતની સ્ત્રીઓના સરદાર છે 3) અલ્લાહ પણ માફીને રદ કરે છે 4) શૈખૈનની માફી કુરઆને કરીમના માપદંડ પ્રમાણે ન હતી. અમૂક મુસલમાનો એવો દાવો […]

Uncategorized

સૈયદુશ્શોહદા કોણ છે?

વાંચવાનો સમય: 6 મિનિટ કેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન […]

પ્રસંગ

નમાઝે તરાવીહ સુન્નત કે બિદઅત

વાંચવાનો સમય: 22 મિનિટ શીઆ તેમજ સુન્ની બન્નેને ફિકહની કિતાબ તેમજ હદીસોની કિતાબમાં માહે મુબારકે રમઝાનમાં પઢવામાં આવતી ઘણી બધી મુસ્તહબ નમાઝોનું વર્ણન કરવામાં આવ્યું છે અને અમૂક નમાઝોની સંખ્યા તો હજાર કરતા પણ વધી જાય છે. નમાઝે તરાવીહ […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ પોતાના સંતાનોના નામ ખલીફાના નામથી (નામ પાછળ) શું કામ રાખ્યા?

વાંચવાનો સમય: 2 મિનિટ જવાબ: જી હા. આ હકીકત સાચી છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના અમૂક પુત્રોના નામ અને ખલીફાઓના નામ સામાન્ય હતા, પરંતુ આ નામો ખલીફાના નામના લીધે નહોતા રાખવામાં આવ્યા. આમ, નામોની સામ્યતા આપ (અ.સ.)ના ખલીફા પ્રત્યેના […]

અહલેબૈત (અ .સ.)

શા માટે શીયા ‘અલ્લાહ હુમ્મ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહંમદ’ કહે છે?

વાંચવાનો સમય: 2 મિનિટ જયારે મોહંમદ (સ.અ.વ) પર સલવાત મોકલો છો તો શા માટે તમે તેમના એહલેબ્યતનો પણ સમાવેશ કરો છો. એમ કહીને કે ‘‘અલ્લાહ હુમ્મ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહંમદ” અય અલ્લાહ! મોહંમદ (સ.અ.વ.) અને તેમની આલ […]

ઇમામ અલી (અ.સ.)

અલ્લાહનો હાથ કોણ છે?

વાંચવાનો સમય: 3 મિનિટ અમુક લોકો શીયાઓ ઉપર એવો આક્ષેપ મુકે છે કે તેઓ અમીરુલ મો’મેનીન (અ.સ) અને બીજા ઇમામોના દરજ્જા બાબત અતિશ્યોક્તિથી કામ લે છે, તેઓ એવો દાવો કરે છે કે શીયાઓએ ઇમામો (અ.સ)ના ફઝાએલો જાતે ઘડી કાઢ્યા […]

અય્યામે ફાતેમીયાહ

મોહસીન ઇબ્ને અલી અ.સ. કોણ છે? (કુરઆનના તથા ઐતિહાસિક પુરાવા)

વાંચવાનો સમય: 6 મિનિટ મોહસીન ઇબ્ને અલી હસન અ.સ. અને હુસૈન અ.સ. પછી અલી અ.સ. અને ફાતેમા સ.અ. ના ત્રીજા પુત્ર છે. તેમને મુશ્બ્બર પણ કહેવામાં આવે છે, જે પયગમ્બર હારૂન ઇબ્ને ઈમરાન અ.સ.ના ત્રીજા પુત્રનું નામ હતું. હુમલા […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

બીબી ફાતેમા ઝહરા (સ.અ.) એ સરકાર પાસેથી ફદકની માંગણી શા માટે કરી?

વાંચવાનો સમય: 4 મિનિટ જનાબે ઝહરા (સ.અ.) (જન્નતમાં ઔરતોની સરદાર) આપ (સ.અ.)ને આ દુનિયાથી કોઈ ચીઝથી લગાવ ન હતો. આપ એક ઉચ્ચ દરજ્જો રાખતા હતા અને આપની હને એક ઉચ્ચત્તમ મકામ હતો. આપ (સ.અ.)ની સંપૂર્ણ જીવન દુનિયાના લગાવથી દુર […]

તૌહીદ

શું અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે? ભાગ-૧

વાંચવાનો સમય: 6 મિનિટ અમુક મુસલમાનો દાવો કરે છે કે અલ્લાહ દરેક જગ્યાએ હાજર નથી. તેઓ આગ્રહ રાખે છે કે અલ્લાહ શરીર ધરાવે છે અને તે અર્શ ઉપર કાયમી બેઠો છે અને સંભવત: એક સમયે બે જગ્યા ઉપર હાજર […]

ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ.) માટે રડવું ઈસ્લામનો ભાગ છે?

વાંચવાનો સમય: 2 મિનિટ શંકા: ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં રડવું, માતમ કરવું અને અઝાદારી કરવી ઈસ્લામીક અકીદો નથી. આ શહાદત ચોક્કસ દુ:ખદાયક છે પરંતુ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ કોઈ મૃત ઉપર રડવાની મનાઈ કરી છે. જવાબો: અઝાદારી એ માધ્યમ છે […]