અય્યામે ફાતેમીયાહ

શું ફાતેમા ઝહેરા (સ.અ.)નો ગુસ્સો એ સામાન્ય (નાની) બાબત છે ?

વાંચવાનો સમય: 6 મિનિટ કેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની વફાત બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.)ની “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ ઉપરની, નારાઝગીનો અસ્વીકાર કરે છે. તેઓ એવું બતાવે છે કે આ બંને (અ.મુ.સ.) તે ગાસીબો (ખિલાફતનો હક […]

તૌહીદ

શું વસીલો ચાહવો એ ઇસ્લામમાં જરૂરી છે?

વાંચવાનો સમય: 3 મિનિટ વસીલો (માધ્યમ) અને તવસ્સુલ (માધ્યમ દ્વારા અલ્લાહ પાસે આજીજી કરવી) એ પ્રચલિત રીવાજ છે કે જે આપણે કુરઆન અને સુન્નાહમાં પામીએ છીએ,એ છતા પણ અમુક ધર્માધ લોકોથી આપણે વિરોધોનો સામનો કરવો પડે છે. શંકા:- દાખલા […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન અ.સ ને કોણે કત્લ કર્યા? યઝીદ કે શિઆઓ – બીજો ભાગ

વાંચવાનો સમય: 8 મિનિટ પ્રથમ ભાગ કોન્સેનસસ(સર્વસંમતી) કહે છે કે યઝીદે ઈ.હુસૈન ને કત્લ કર્યા અલબત મુસ્લિમો જે યઝીદને સાથ આપે છે,પરંતુ ઈતિહાસના નિષ્પક્ષ વિદ્યાર્થીઓમાં કોઈ શંકા નથી કે ઈ.હુસૈન અ.સ.ના કત્લની જવાબદારી યઝીદ એકલા પર છે,આ હકીકતને ગમે […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન અ.સ ને કોણે કત્લ કર્યા? યઝીદ કે શિઆઓ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 9 મિનિટ શંકા મુસ્લિમોનો એક વિભાગ જે પોતાની જાત ને યઝીદનો બચાવ કરવા માટે કે ઈમામ હુસૈન અ.સ.ના કત્લ માટે યઝીદ જવાબદાર નથી માટે નબળા બહાનાઓ બનાવે છે અને પોતાની પીડાઓ માટે શિય્યતને જવાબદાર ગણાવે છે ,તે […]

ઇમામ હસન (અ.સ.)

શા માટે ઈમામ હસન અલ મુજતબા (અ.સ.) એ મોઆવીયા સાથે સુલેહ કરી?

વાંચવાનો સમય: 4 મિનિટ કેટલાક મુસલમાનો એવો દાવો કરે છે કે ઈમામ હસન (અ.સ.) એ મોઆવીયા સાથે સુલેહ કરીને મોઆવીયા ની  ખિલાફત  વધુ સારી હોવાના દાવાને સ્વિકારી લીધો. આમ બીજા મુસલમાનો સાથેની  ઈસ્લામીક એકતાનો વિશાળ હેતુ ઈમામ હસન અ.સ […]

ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ.) એટલા બધા પરહેઝગાર હતા કે તેઓને કોઈ ઔલાદ ન હતી?

વાંચવાનો સમય: 2 મિનિટ શંકા: ઈસ્લામના દુશ્મનો દ્વારા અફવા ફેલાવવામાં આવે છે કે ઈમામ હુસૈન (અ.સ.)ને કોઈ બાળકો ન હતા. તેઓ એવી દલીલ રજુ કરે છે કે ઈમામ હુસૈન (અ.સ.) ખુબજ વધારે  પરહેઝગાર અને સંન્યાસી હતા, પુરી ઝીંદગી ઈબાદતમાં […]

અય્યામે ફાતેમીયાહ

શું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘરને દરવાજો હતો?

વાંચવાનો સમય: 7 મિનિટ પ્રસ્તાવના કુરઆને કરીમમાં દરવાજાઓ સુન્નત (હદીસ)માં દરવાજાઓ એહલેબય્ત (અ.મુ.સ.)ના દરવાજાઓ અબુબક્રનો સૌથી મોટો પસ્તાવો અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની હદીસનો ખુલાસો અમૂક કહેવાતા મુસલમાનો જેમાં તેઓ પણ શામેલ છે જેઓ એહલેબય્ત (અ.મુ.સ.)ની ફઝીલત કબુલ કરે છે તેઓ […]

અહલેબૈત (અ .સ.)

શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે? તે બાબતે એક ચર્ચા / વાદ વિવાદ

વાંચવાનો સમય: 7 મિનિટ કેટલાક મુસલમાનો શીઆઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હદીસો અને રિવાયતોને છેવટથીજ રદયો આપી દે છે. તેઓ શીઆઓને ઈજમામાં ગણતા નથી. ઈજમાંથી બહાર ગણે છે અને તેમણે આપેલી દલીલો જુઠી અને બીનભરોસાપાત્ર છે. મુદ્દો શીઆઓનો નથી. […]

ઇમામ અલી (અ.સ.)

શું આપણે દુશ્મનો નાં નામ લઈને તબર્રા કરી શકીએ?

વાંચવાનો સમય: 4 મિનિટ શંકા: મુસલમાનોના અમૂક તબક્કાઓ દ્વારા ઈસ્લામના દુશ્મનો ઉપર લઅનત મોકલવાનો ઘણો વિરોધ કરવામાં આવે છે. તેઓની દલીલો ની શરૂઆત આ પ્રકારે થાય છે. ઈસ્લામના દુશ્મનો ઉપર લઅનત (તબર્રા) કરવી તે બાબતજ પાયાવિહોણી છે. કુરઆને પાક […]

ઇમામ અલી (અ.સ.)

શું અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ જ. ફાતેમા ઝહરા (સ.અ.)નો બચાવ કર્યો હતો જ્યારે તેમના (સ.અ.) ઉપર હુમલો થયો?

વાંચવાનો સમય: 5 મિનિટ અમુક મુસ્લિમો એવો આરોપ લગાવે છે કે જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની પુત્રી હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) ઉપર હુમલો થયો ત્યારે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ તેમનો બચાવ કર્યો નથી કારણકે તેઓ બહાદુર […]