ઇમામ અલી (અ.સ.)

ઈમામ અલી (અ.સ.)ની ઈબાદત અને શબે કદ્ર

વાંચવાનો સમય: 8 મિનિટ અલ્લાહ (સુ.વ.ત.)ની તઅઝીમ (માન જાળવવુ), તેની ઈતાઅત તેમજ ખુદા સિવાય બીજા બધાનો ઈન્કાર કરવો અને તેઓને નજરઅંદાજ કરવા તે જ સાચી ઈબાદત છે. ઈન્સાનની સૌથી મોટી ફઝીલત ઈલાહીયતના મરતબાની તઅરીફ અને અલ્લાહની નઝદીકી પ્રાપ્ત કરવી […]

ઇમામ અલી (અ.સ.)

હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ લોકોમાં સૌથી વધારે નીચ છે.

વાંચવાનો સમય: 2 મિનિટ એ બાબત વિસ્તૃત રીતે નોંધાયેલી છે કે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ “અબ્દુર્રેહમાન ઇબ્ને મુલ્જીમ” સમગ્ર માનવજાતમાં સૌથી વધારે અધમ-નીચ છે.જો કે અમુક મુસલમાનો તેનામાં કોઈ દોષ નથી નિહાળતા અને તેને એક મહાન ઈબાદતગુઝાર […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ના કાતીલો

વાંચવાનો સમય: 4 મિનિટ શું અલી (અ.સ.) ખવારીજ લોકોના પ્રપંચથી શહીદ કરવામાં આવ્યા હતા? અગાઉના ઈતિહાસકારોએ જે રિવાયતોને અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ની શહાદતના બારામાં નોંધી છે અને શીઆ તથા સુન્ની બંનેએ પોતાની કિતાબોમાં વર્ણવી છે તેનાથી તે માલુમ પડે […]

અહલેબૈત (અ .સ.)

શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?

વાંચવાનો સમય: 4 મિનિટ લય્લતુલ કદ્રમાં મુસ્લિમો માટે અસંખ્ય ફાયદાઓ રહેલા છે. પવિત્ર કુરઆનમાં ૨ મૌકા પર તેનો ઝીક્ર થયેલો છે. એક સુરે કદ્રમાં અને બીજું સુરે દોખાનની શરૂઆતની આયતોમા. લય્લ્તુલ કદ્રની અમુક સામાન્ય ફઝીલતોને બાદ કરતા મુસલમાનો તેની […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદતના બારામાં અમૂક સવાલો.

વાંચવાનો સમય: 4 મિનિટ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદતના બારામાં અમૂક સવાલો. ઈતિહાસમાં વર્ણન થયા મુજબ અને શીઆ અને એહલે તસન્નુંનની ઘણી બધી કિતાબોમાં નકલ થયા મુજબ, એ તારણ નીકળે છે કે અલી (અ.સ.)ની શહાદતનું ષડયંત્ર ‘ખવારીજ’ દ્વારા ઘડવામાં આવ્યું […]