ઈમામ મહેરબાન પિતા છે
વાંચવાનો સમય: 5 મિનિટ અલ્લાહ તબારક વ તઆલા એ અવલાદે આદમને આ દુનિયામાં અગણિત નેઅમતોથી નવાજેલ છે. પરંતુ તેણે પોતાની તમામ નેઅમતોમાંની દરેક નેઅમત ઉપર, આ જમીન ઉપર જેમને પોતાના વારિસ બનાવ્યા છે, જેમને જાનશીન નિમ્યા છે અને જેમને […]
વાંચવાનો સમય: 5 મિનિટ અલ્લાહ તબારક વ તઆલા એ અવલાદે આદમને આ દુનિયામાં અગણિત નેઅમતોથી નવાજેલ છે. પરંતુ તેણે પોતાની તમામ નેઅમતોમાંની દરેક નેઅમત ઉપર, આ જમીન ઉપર જેમને પોતાના વારિસ બનાવ્યા છે, જેમને જાનશીન નિમ્યા છે અને જેમને […]
વાંચવાનો સમય: 5 મિનિટ પવિત્ર કુરઆન, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) અને મઅસુમ ઈમામો (અ.સ.)ના ભવ્ય વ્યકિતત્વ ઉપર થી ખ્યાલ આવે છે કે અલ્લાહની રાહમાં મોહબ્બત અને નફરતનું મહત્વ શું છે. અલ્લાહ ત.વ.ત. કુરઆને મજીદમાં સુ. નહલ-૩૬ માં ફરમાવે છે કે: […]
વાંચવાનો સમય: < 1 મિનિટ પયગમ્બર હઝરત ઝકરીયા (અ.સ.)એ વૃધ્ધાવસ્થામાં અલ્લાહ પાસે આ શબ્દોમાં દોઆ કરીઃ قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُن بِدُعَائِكَ رَبِّ شَقِيًّا وَإِنِّي خِفْتُ الْمَوَالِيَ مِن وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِن لَّدُنكَ وَلِيًّا يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ ۖ وَاجْعَلْهُ رَبِّ […]
વાંચવાનો સમય: 6 મિનિટ પ્રારંભીક કાળ (સમય)માં ઘણા સમય સુધી નાજુક લાગણીશીલ વાકેઆ અને તેને લગતી હદીસોની આપ-લે પર પ્રતિબંધ હતો. તેથી એ ગેરવ્યાજબી છે કે તે વાકેઆને સંપૂર્ણ રીતે જાણવો કે કેવી રીતે હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરને આગ […]
વાંચવાનો સમય: 7 મિનિટ પ્રથમ ભાગ (૬) તફસીરે આલુસીમાં વણૅન થયું છે (અબુ સનાઅ આલુસી): વમા જઅલ્નર રુઅયલ લતી અરયનાક ઈલ્લા ફીત્નતન લીન્નાસે વશ્શજરતલ મલઉનત ફીલ કુરઆન. વ નોખેવ્વેનોહુમ ફમા યઝીદોહુમ ઈલ્લા તુગયાનન કબીરા. “અને તે સપનું કે જે […]
વાંચવાનો સમય: 6 મિનિટ પરવરદિગારે આલમનો સૌથી મોટો એહસાન અને મહેરબાની છે કે તેણે આપણને માણસજાતના અસ્તિત્વ વડે શણગાર્યા. ત્યારબાદ સૌથી મહાન નેઅમત એ આપી કે તેણે આપણને પોતાના એ દીનમાં માનનારા બનાવ્યા જેને તેણે પોતાના માટે પસંદ કર્યો […]
વાંચવાનો સમય: 5 મિનિટ અમીરૂલ મોઅમેનિન હ. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના પવિત્ર હરમમાં એટલેકે કબ્રે મુબારકની નજીક એટલી કરામતો જાહેર થઈ છે કે તેનું અહીં વર્ણન તો દુરની વાત છે, તેની ગણતરી પણ નથી થઈ શકતી. તેના માટે […]
વાંચવાનો સમય: 12 મિનિટ પવિત્ર મઝહબ ઈસ્લામ અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની તઅલીમાત મુજબ દોઆ અંબિયા (અ.મુ.સ.)નું હથિયાર, મોઅમીનની ઢાલ અને તમામ ઈબાદતોની રૂહ છે તેમજ ખાલિક અને મખ્લુક દરમ્યાન સંપર્કનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ફરમાવે […]
વાંચવાનો સમય: 2 મિનિટ રસુલુલ્લાહ સ.અ.વ.ની શહાદત પછી શરૂ થએલા એહલેબૈત અ.સ.પરના ઝુલ્મોના ભોગ બનેલા પ્રથમ શહીદ જ. મોહસીન ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની શહાદત ૧લી રબીઊલ અવ્વલ એહલે સુન્નતના ઘણા આલીમોએ આ વાતનું વણૅન કર્યુ છે કે […]
વાંચવાનો સમય: 3 મિનિટ હદીસે-કિસાઅ તે સ્વિકૃત હકીકતોમાંથી એક હકીકત છે જેનો ઈન્કાર તેજ કરી શકે જે ઈસ્લામીક હકીકતો અને મઅરીફના અભ્યાસથી અજાણ છે. કોઈ ચીઝને બિનભરોસાપાત્ર અને ખોટી ત્યારેજ કહી શકાય જ્યારે :- ૧. પ્રથમ તેનું ઈસ્લામીક હકીકતો […]
Copyright © 2019 | Najat