ઇમામ હુસૈન (અ.સ.)

જો આશુરા એ તમામ ઘટનાઓની યાદ મનાવવાનો બરકતી(ફઝીલતવાળો) દિવસ નથી, તો પછી એ તમામ ઘટનાઓ ખરેખર ક્યારે બની ?

વાંચવાનો સમય: 2 મિનિટ મુસ્લિમોના મોટા ભાગના લોકોનું માનવુ એ છે કે આશુરા એક બરકતી(ફઝીલતવાળો) દિવસ છે, તે દિવસે અલ્લાહે નબીઓ/રાષ્ટ્ર કે અમુક લોકોને ઇલાહી નેઅમતો અતા કરી છે.તેઓ એ દાવો કરે છે કે અલ્લાહની આ નેઅમતોનો શુક્ર અદા […]

પ્રસંગ

અઝાદારી અને કાળા કપડા

વાંચવાનો સમય: 3 મિનિટ સૈયદુશ્શોહદા ઈમામેહુસૈન(અ.સ.)ની અઝાદારી શીયાને અલીના માટે બીજા ફિરકાઓથી અલગ ખાસ ઓળખાણ  આપે છે.એવું નથી કે શિયાઓ સિવાય કોઈ બીજા ફિરકાઓ ઈમામ હુસૈન(અ.સ.)નો ગમ નથી મનાવતા પરંતુ જે રીતે શીઆઇસ્નાઅશરી લોકો અઝાદારી કરે છે તે પ્રમાણે બીજા […]

પ્રસંગ

શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?

વાંચવાનો સમય: 5 મિનિટ તરાવીહની નમાઝ સુન્નીઓની સુન્નત (મુસ્તહબ) નમાઝોમાંથી છે કે જે રમઝાન મહીનાની રાત્રીમાં અંદાજે વીસ (20) રકાત રોજ બાજમાઅત પઢવામાં આવે છે.   તરાવીહ બાબતે શીઆ તથા સુન્નીઓમાં જુદા જુદા અભિપ્રાયો પ્રવર્તે છે: પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ઝમાનામાં […]

પ્રસંગ

શું ‘દરરોજ આશુરા છે?

વાંચવાનો સમય: 2 મિનિટ શીઆના બન્ને વર્ગો આલીમો અને સામાન્ય ઇન્સાન એમ માને છે કે સુત્ર ‘દરેક દિવસ આશુરા અને દરેક ઝમીન કરબલા’ એ હદીસે કુદસી છે અથવા એહલેબૈત (અ.મુ.સ.) તરફથી ભરોસાપાત્ર હદીસ છે અને એટલી હદે માને છે […]

ઇમામ અલી (અ.સ.)

હઝરત અલી (અ.સ.): સૌથી બલંદ અને સૌથી શ્રેષ્ઠ પરંતુ પ્રથમ મઝલુમ

વાંચવાનો સમય: 8 મિનિટ પવિત્ર મઝહબ ઈસ્લામમાં બલ્કે સમગ્ર દુનિયામાં ઈલ્મ અને મઅરેફતને અત્યંત ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત છે. આ તે ઈલ્મ અને મઅરેફત જ છે કે જે ઈન્સાનને તરક્કીના શિખરે પહોંચાડે છે અને તે જ તેની વધારે પ્રગતિ અને […]

અહલેબૈત (અ .સ.)

આયતે તત્હીર: એહલેબૈત(અ.મુ.સ.) કે રસુલ(સ.અ.વ.)ની પત્નિઓ (આયતે તત્હીરના વિશ્લેષણમાં આગળ)

વાંચવાનો સમય: 4 મિનિટ રસુલ(સ.અ.વ.)ની પત્નિઓ અને બુઝુર્ગ સહાબીઓની રિવાયતોથી એ સ્પષ્ટ છે કે સુરએ અહઝાબ-આયત 33 માં એહલેબૈત(અ.મુ.સ.)થી મુરાદ અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) છે. પ્રખ્યાત સુન્ની અને શીઆ આલીમોએ આ હકીકતને પોતાની કિતાબોમાં નોંધી છે. અલબત્ત અમુક […]

અહલેબૈત (અ .સ.)

વિલાયત અને બરાઅત

વાંચવાનો સમય: 5 મિનિટ આ એક રસપ્રદ વાત છે કે કોઈ પણ વિષય ઉપર જોવા મળતા વિરોધાભાસ અને ઈખ્તેલાફ બન્નેને એક સાથે એક જ જગ્યાએ રાખીને કોઈ સકારાત્મક પાસાથી તેને વાસ્તવિકતાનો પોશાક પહેરાવી શકાતો નથી. ચાહે તે ગમે તે […]

અહલેબૈત (અ .સ.)

ઈમામની જરૂરત અને પસંદગી

વાંચવાનો સમય: 10 મિનિટ અલ્લાહ સુબ્હાનહુ તઆલાના સંપૂર્ણ દીન ‘ઈસ્લામ’ની ઘણી બધી સ્પષ્ટ ખાસીયતો છે. તેમાંથી એક એ છે કે તે દુનિયાના તમામ આસ્માની અને ગૈરઆસ્માની મઝહબોમાં સર્વશ્રેષ્ઠ છે અને તે ખાસીયતમાં મઝહબે ઈસ્લામનું કોઈ ભાગીદાર નથી અને તે […]

ઇમામ મહદી (અ.સ.)

શા માટે ઈમામ મહદી અ.સ. ગયબતમાં છે?

વાંચવાનો સમય: 2 મિનિટ ઘણા મુસ્લિમોને ઈમામ મહદી અ.સ.ની ગયબત બાબતે  શંકા છે. આ વિષય પર ઘણા સવાલો છે અને ઈમામ અ.સ.ની ગયબતનો મુદ્દો ઘણીવાર વાદવિવાદનો મુખ્ય મુદ્દો હોય છે. કેટલાક ટીકાકારો અને શંકાશીલો ગયબતના લીધે આપ અ.સ.ના અસ્તિત્વ/હયાતનો […]

અહલેબૈત (અ .સ.)

હઝરત અબુ તાલિબ (અ.સ.)નું ઈસ્લામ (હદીસે ઝહઝાહનું ફારસ)

વાંચવાનો સમય: 4 મિનિટ અમૂક જાહીલ મુસલમાનો કહે છે કે હઝરત અબુ તાલિબ (અ.સ.) જહન્નમમાં (મઆઝલ્લાહ) છે. તેઓ એમ માને છે કે તેઓએ કયારેય ઈસ્લામનો સ્વિકાર કર્યો ન હતો અને તેઓ બેઈમાનીની હાલતમાં મૃત્યુ પામ્યા. આ કારણે અલ્લાહે તેમને […]