No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે નમાઝ પડવાના કારણે ઈમામતને લાયક છે

વાંચવાનો સમય: 2 મિનિટઅમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની બેશુમાર ફઝીલતોમાંથી એક એ છે કે આપ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે નમાઝ પડવામાં બીજાઓ ઉપર અગ્રતા ધરાવે છે. પ્રખ્યાત મુસલમાન આલીમોએ નોંધ્યું છે કે અલી (અ.સ.) […]

No Picture
અન્ય લોકો

શું અબૂબકર ઉમ્મતની ખિલાફત માટે લાયક હતા? – ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટઈરાકના અહલે તસન્નૂન (જેઓ સુન્નતને અનુસરવાનો દાવો કરે છે)ના પ્રખ્યાત આલીમ અબુ હુઝૈલ અલ-અલ્લાફ નોંધે છે : ‘રક્કા’થી મારી એક મુસાફરી દરમિયાન, મેં એક પાગલ વ્યક્તિ વિશે સાંભળ્યું જે ‘માબદે ઝકી ‘નો રહેવાસી હતો. તે […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શા માટે હ.અલી(અ.સ)એ ખિલાફત મેળવવા તલ્વાર ન ઉપાડી?

વાંચવાનો સમય: 5 મિનિટગદીરેખુમના મેદાનમાં હજારો અસ્હાબોની હાજરીમાં રસુલે ઈસ્લામ (સ.અ.વ.)એ અલ્લાહના હુકમ મુજબ અમલ કરતા હઝરત અલી (અ.સ)ને પોતાના બીલા ફસલ ખલીફા બનાવવાનું એલાન કર્યુ. આ પ્રથમ કે આખરી પ્રસંગ ન હતો કે જેમાં હુઝુરે અકરમ (સ.અ.વ.)એ હઝરત અલી […]

No Picture
અન્ય લોકો

જ.અબુ તાલિબ (અ.સ)નો ઇસ્લામ-ભાગ-૧ – પરિચય

વાંચવાનો સમય: 2 મિનિટપોતાની જાતને મુસલમાન જાહેર કરતા અને અમીરુલ મોમીનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ ધરાવતો એક વર્ગ અલી (અ.સ)ની  શ્રેષ્ઠતા અને ઈસ્લામમાં તેમના દરજ્જા અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના પસંદ કરેલા વસી બાબતે લોકોને ગેરમાર્ગે […]

No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની માન્યતા – સુન્નતની દ્રષ્ટિએ : હદીસે સક્લૈન/ખલીફતૈન

વાંચવાનો સમય: 4 મિનિટઅમુક શંકાખોરો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વ બાબતે શંકા કરે છે અને  તેને શિયા અકીદા તરીકે ગણે છે. તેઓ કા તો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અકીદાને સંપૂર્ણ નકારે છે અથવા તો તેઓ એવું માને છે કે તેનો જન્મ અંતિમ […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે.?

વાંચવાનો સમય: 5 મિનિટશું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. ? એક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠતા વિષે એવી કરવામાં આવે છે […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ) ઈમામ અને વલી હતા રસુલે ખુદા(સ.અ.વ)ની હયાત દરમિયાન

વાંચવાનો સમય: 6 મિનિટજ્યારે મુસ્લિમ સમુદાય પવિત્ર પયગંબર (સ.અ.વ.) પછી તેમના ખલીફા / વલી પર વિભાજિત છે, ત્યારે તેઓએ એક મહત્વના મુદ્દાની અવગણના કરી છે-પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હયાતી અને તેમના પવિત્ર જીવનકાળ દરમિયાન તેમના ખલીફા / રસુલ (સ.અ.વ)ના […]

No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.સ.)પછી ૧૨ ખલીફા નથી.

વાંચવાનો સમય: 3 મિનિટએઅતેરાઝ (વાંધો) : અમુક આલિમો એવું અર્થઘટન રજુ કરે છે કે ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના મૃત્યુ પછી ૧૨ ખલીફા થશે. એટલે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના મૃત્યુ પછી૧૨ શાસકો શાસન કરશે જેમાં છ ઈમામ હસન (અ.સ.)ની નસ્લમાંથી, ૫ […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

ગદીરના એલાન બાદ અલી (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી હતો?

વાંચવાનો સમય: 3 મિનિટઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો એવું હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. આ બાબતે તેમની […]

ઇમામ અલી (અ.સ.)

‘હદીસે તૈર’ ઉપર એક ઉડતી નજર

વાંચવાનો સમય: 5 મિનિટઈતિહાસમાં ગદીરે ખુમ એક એવી રોશન (સ્પષ્ટ) હકીકત છે કે અગર બુગ્ઝ રાખનાર લોકો તેને મિટાવવા ચાહે તો મિટાવી નહી શકે. ૧૮ ઝીલ્હજ્જ, હિજરી સન ૧૦, એ દિવસ કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની રેહલતનું તેમજ […]