ઇમામ હુસૈન (અ.સ.)

શા માટે અલ્લાહે યઝીદ થકી મુસલમાનોને સજા કરી ?

વાંચવાનો સમય: 2 મિનિટ શા માટે અલ્લાહે યઝીદ થકી મુસલમાનોને સજા કરી ? યઝીદનું હાકીમ બનવું એ મુસલમાનો માટે સૌથી મોટી સજા હતી. આ વાત આ હકીકતથી સ્પષ્ટ થાઇ છે કે તેણે અઝીમ ગુનાહો અંજામ આપ્યા જેમકે ઇમામે હુસૈન (અ) ને કત્લ કરવું, ખાને કાબા ઉપર આગના […]

ઇમામ અલી (અ.સ.)

શું અલી (અ) તરાવીહના હિતમાં હતા?

વાંચવાનો સમય: 2 મિનિટ મોટાભાગના મુસલમાનોએ તરાવીહને અપનાવી લીધું છે એટલા માટે કે તે રસૂલના અસ્હાબની સુન્નત છે. તરાવીહ કે જેનો ઉલ્લેખ કુરઆન કે રસૂલે ખુદા (સ.અ.વ.) અથવા રસૂલ (સ)ના નેક સહાબી અમીરુલ મોઅમેનીન ઇમામ અલી (અ)ની સુન્નતમાં જોવા […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની સમાનતા ખાના એ કાબા સાથે

વાંચવાનો સમય: 2 મિનિટ શિયા અને સુન્ની રીવાયતો મુજબ અલી અ.સ.ની વિલાદત ખાના એ કાબામાં થઇ છે. આ ઉપરાંત અલી અ.સ.ની ફઝીલતની સામ્યતા ખાના એ કાબા સાથે નીચેની હદીસો દ્વારા પણ મળે છે. ૧. લોકો અલી અ.સ.ની મુલાકાત માટે […]

ઇમામ અલી (અ.સ.)

શું આયેશાનો એહતેરામ કરવાનો હુકમ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ આપ્યો હતો?

વાંચવાનો સમય: 3 મિનિટ અમૂક બેવકુફો કહે છે કે આપણે આયેશાનો એહતેરામ કરવો જોઈએ કારણે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ આપણને આમ કરવા કહ્યું છે!! પોતાની વાતને સાબિત કરવા તેઓ આ ખુત્બો રજુ કરે છે: નહજુલ બલાગાહ, […]

તબર્રા

તબર્રા તર્ક કરવાથી પોતે ઝાલીમમાં શામીલ થાય છે

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક લોકો છે કે જેઓ તબર્રાથી પરહેઝ કરવાનું કહે છે અને તે માટે બહાનાઓ રજુ કરે છે. તબર્રા પ્રત્યે આવુ વલણ તે આશ્ર્ચર્યજનકછે. જ્યારે કે કુરઆને કરીમની આયતો અને હદીસોમાં આનો ઝીક્ર થયો છે. બે […]

Uncategorized

તબર્રાથી દૂર ભાગવાના ગંભીર પરિણામો

વાંચવાનો સમય: 3 મિનિટ એક એવો નઝરીયો છે કે તવલ્લા એટલેકે આલે મોહમ્મદ (અ.મુ.સ.) સાથે મોહબ્બત આપણી નજાત માટે કાફી છે. તબર્રા એટલેકે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના દુશ્મનો પ્રત્યે નફરતથી દૂર રહેવું જોઈએ જેથી બીજા મુસલમાનો સાથે વિવાદ ન થાય. […]

અહલેબૈત (અ .સ.)

શું આપણે એહલેબૈત (અ.મુ.સ.) પાસે તેમની શહાદત પછી માંગી શકીએ છીએ?

વાંચવાનો સમય: 7 મિનિટ શંકા:           અમૂક કહેવાતા મુસલમાનો ઈલાહી હસ્તીઓને વસીલા (માધ્યમ) બનાવીને માંગવાનો વિરોધ કરે છે. તેઓની મુળ વાત એ છે કે આપણે ફકત અલ્લાહ પાસે જ માંગવું જોઈએ. પછી તેઓ ઈચ્છા ન હોવા છતાં પોતે જ […]

અહલેબૈત (અ .સ.)

રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દફનમાં મુસલમાનો માટે બોધપાઠો

વાંચવાનો સમય: 7 મિનિટ અમુક મુસલમાનોને રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમના જાનશીન (અનુગામી) વિષે ગેરસમજણ છે. ખુદ રસુલે ખુદા (સ.અ.વ.)ના પવિત્ર જીવન દરમ્યાન એવા ઘણા વાકેઆ (પ્રસંગો) બનેલ કે જેના દ્વારા આ કુશંકાઓને મુસલમાનો માટે દુર કરેલ છે અને […]

અહલેબૈત (અ .સ.)

આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની ફઝીલત ફખ્રે રાઝીની નઝરમાં

વાંચવાનો સમય: 2 મિનિટ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની ફઝીલત મોટાભાગના મુસલમાનોના ખ્યાલ અથવા સ્વિકારવા કરતા ઘણી ઉંચી છે. ઘણા બધા મુસલમાન આલીમોએ આ હકીકતને સ્વિકારી છે. આવા જ એક આલીમ છે અબુ અબ્દીલ્લાહ મોહમ્મદ બિન ઉમર બિન હુસૈન અલ તૈમી […]

અહલેબૈત (અ .સ.)

શું બહુમતીનું દીનમાં કોઈ મહત્વ છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ શિઆઓ વિરુદ્ધ મુસ્લિમો દ્વારા વિવિધ વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે તેમાંથી એ કે લઘુમતી હોવાને લીધે તેઓએ ઇમામતના બદલે મુસ્લિમ બહુમતીના તાબે થવું જોઈએ.અગર શિયા લોકો સાચા હોય તો તેઓ લઘુમતીમાં ન હોતે જવાબ – શિઆઓ […]