ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ના કાતીલો

વાંચવાનો સમય: 4 મિનિટ શું અલી (અ.સ.) ખવારીજ લોકોના પ્રપંચથી શહીદ કરવામાં આવ્યા હતા? અગાઉના ઈતિહાસકારોએ જે રિવાયતોને અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ની શહાદતના બારામાં નોંધી છે અને શીઆ તથા સુન્ની બંનેએ પોતાની કિતાબોમાં વર્ણવી છે તેનાથી તે માલુમ પડે […]

ઇમામ અલી (અ.સ.)

હઝરત અલી (અ.સ.)ના દુશ્મનો પણ આપ (અ.સ.)ના ફઝાએલ અને કમાલાતનો સ્વિકાર કરનારા હતા પરંતુ…

વાંચવાનો સમય: 9 મિનિટ અમીરૂલ મોઅમેનીન ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત, વિસાયત, ખિલાફત અને ઈમામતનું એઅલાન રસુલે અકરમ (સ.અ.વ.)એ ઈસ્લામની શરૂઆતથી જ જુદા જુદા તરીકા અને સંકેતો વડે કર્યા કર્યુ હતુ પરંતુ અંતિમ અને છેવટનું એઅલાન આખરી […]

ઇમામ અલી (અ.સ.)

ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે……

વાંચવાનો સમય: 12 મિનિટ હોદ્દાની વિશેષતા: અગર કોઈ કોલેજ અથવા યુનિવર્સીટીમાં કોઈના જવાથી કોઈ જગ્યા ખાલી થાય અને તે જગ્યા માટે યોગ્ય વ્યકિતની જરિયાત હોય, ત્યારે તે જગ્યા અને હોદ્દા માટે જાહેરાત કરવામાં આવે છે ત્યારે ફકત જગ્યા અને […]

ઇમામ અલી (અ.સ.)

સુન્ની તફસીરોની રોશનીમાં આયતે વિલાયતની તફસીર – બીજો ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ પ્રથમ ભાગ બીજી હદીસ:- એહલે સુન્નતના ભરોસાપાત્ર સંકલનકર્તા રઝીને પોતાની કિતાબ અલ-જમ્ઓ બયન સહાહી અલ-સુન્નતમાં આયતે વિલાયતની નીચે સહીહે નિસાઈથી નકલ કર્યુ છે કે ઈબ્ને સલામની રિવાયત છે કે હું રસુલુલ્લાહ (સ.અ.વ.) ની ખિદમતમાં ગયો […]

ઇમામ અલી (અ.સ.)

સુન્ની તફસીરોની રોશનીમાં આયતે વિલાયતની તફસીર – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ મૌલાએ કાએનાત, અમીરૂલ મોઅમેનીન હઝરત અલી બિન અબી તાલિબ (અ.સ.) ની વિલાયત અને બિલા ફસ્લ ખિલાફત અને ઈમામત ઉપર કુરઆને કરીમથી ઘણી દલીલો રજુ કરવામાં આવી છે. પરંતુ અમુક આયતો એવી છે જેની હૈસિયત ઈમામત […]

ઇમામ અલી (અ.સ.)

ગદીરનો ઈન્કાર કરવાની સજા – આકાશમાંથી પથ્થર

વાંચવાનો સમય: < 1 મિનિટ ગદીરનું એલાન અપેક્ષિત રીતે સહાબીઓ વચ્ચે ખૂબ પીડાદાયક હતું. જ્યારે તેઓમાંથી ઘણા (સહાબીઓ) છૂપી રીતે અમીરૂલ મોઅમેનીન(અ સ.)ની ગદીરના  દિવસના મોલાની નિમણુંકનો ઈન્કાર કર્યો, તેઓમાંથી અમુક જે જાહેરમાં પયગંબર(સ.અ.વ.) ઉપર તે બાબતે ગુસ્સે થયા. અસહમત (ઈન્કાર) થનાર […]

અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા (સ.અ.)નો ગમ અને આપ (સ.અ.)ના દુશ્મનો પ્રત્યે નફરત કરવી ઈમામતની સિફતને દર્શાવે છે.

વાંચવાનો સમય: 3 મિનિટ રસુલે ખુદા (સ.અ.વ.)ના ચહિતા દિકરી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ઉપર કહેવાતા ખલીફાઓ તરફથી જે મુસીબતનો પહાડ તૂટયો કે જેનાથી લોકો અજાણ છે, તેને યાદ કરીને અઈમ્મા (અ.મુ.સ.) ગમમાં ડૂબી જતા હતા. શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.) […]

અય્યામે ફાતેમીયાહ

શું ફાતેમા ઝહેરા (સ.અ.)નો ગુસ્સો એ સામાન્ય (નાની) બાબત છે ?

વાંચવાનો સમય: 6 મિનિટ કેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની વફાત બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.)ની “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ ઉપરની, નારાઝગીનો અસ્વીકાર કરે છે. તેઓ એવું બતાવે છે કે આ બંને (અ.મુ.સ.) તે ગાસીબો (ખિલાફતનો હક […]

ઇમામ હુસૈન (અ.સ.)

આસમાન અને ઝમીને ઉમર બિન અબ્દુલઅઝીઝ ઉપર રુદન કર્યું પરંતુ ઈમામ હુસૈન અ.સ પર નહિ?

વાંચવાનો સમય: < 1 મિનિટ (ગમે હુસૈન અ.સ.માં) રડવા પર ટીકાકરનારાઓ બડાઈ કરે છે (ગૌરવ અનુભવે છે)  ઉમવી રાજા ઉમર બિન અબ્દુલઅઝીઝના વિષે: તૌરેતની અંદર નોધાયેલ છે કે આસમાનઅને ઝમીને ૪૦ દિવસ અને રાત ઉમરબિન અબ્દુલ અઝીઝ ઉપર રુદનકર્યું -સેયારે  આલમ અલ-નોબ્લા ભાગ ૫ પેજ ૧૪૨ – તારીખ અલ ખોલફા ભાગ ૧ પેજ ૨૪૫

રસુલે ખુદા (સ.અ.વ.)

અકબાહના બનાવમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગી ઉપર જોખમ

વાંચવાનો સમય: 4 મિનિટ મુનાફીકો દ્વારા ઈસ્લામ અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ઈજા પહોંચાડવાની કોશિષો ઈસ્લામના ઈતિહાસમાં સતત જોવા મળે છે. આપણે  રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીના ઘણા બધા બનાવોમાં આ બાબત જોઇ શકાય છે. આવી કોશિષો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીના અંતીમ વર્ષોમાં ખુબ […]