ઇમામ અલી (અ.સ.)

હઝરત અલી (અ.સ.)ના દુશ્મનો પણ આપ (અ.સ.)ના ફઝાએલ અને કમાલાતનો સ્વિકાર કરનારા હતા પરંતુ…

વાંચવાનો સમય: 9 મિનિટ અમીરૂલ મોઅમેનીન ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત, વિસાયત, ખિલાફત અને ઈમામતનું એઅલાન રસુલે અકરમ (સ.અ.વ.)એ ઈસ્લામની શરૂઆતથી જ જુદા જુદા તરીકા અને સંકેતો વડે કર્યા કર્યુ હતુ પરંતુ અંતિમ અને છેવટનું એઅલાન આખરી […]

ઇમામ અલી (અ.સ.)

ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે……

વાંચવાનો સમય: 12 મિનિટ હોદ્દાની વિશેષતા: અગર કોઈ કોલેજ અથવા યુનિવર્સીટીમાં કોઈના જવાથી કોઈ જગ્યા ખાલી થાય અને તે જગ્યા માટે યોગ્ય વ્યકિતની જરિયાત હોય, ત્યારે તે જગ્યા અને હોદ્દા માટે જાહેરાત કરવામાં આવે છે ત્યારે ફકત જગ્યા અને […]

ઇમામ અલી (અ.સ.)

સુન્ની તફસીરોની રોશનીમાં આયતે વિલાયતની તફસીર – બીજો ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ પ્રથમ ભાગ બીજી હદીસ:- એહલે સુન્નતના ભરોસાપાત્ર સંકલનકર્તા રઝીને પોતાની કિતાબ અલ-જમ્ઓ બયન સહાહી અલ-સુન્નતમાં આયતે વિલાયતની નીચે સહીહે નિસાઈથી નકલ કર્યુ છે કે ઈબ્ને સલામની રિવાયત છે કે હું રસુલુલ્લાહ (સ.અ.વ.) ની ખિદમતમાં ગયો […]

ઇમામ અલી (અ.સ.)

સુન્ની તફસીરોની રોશનીમાં આયતે વિલાયતની તફસીર – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ મૌલાએ કાએનાત, અમીરૂલ મોઅમેનીન હઝરત અલી બિન અબી તાલિબ (અ.સ.) ની વિલાયત અને બિલા ફસ્લ ખિલાફત અને ઈમામત ઉપર કુરઆને કરીમથી ઘણી દલીલો રજુ કરવામાં આવી છે. પરંતુ અમુક આયતો એવી છે જેની હૈસિયત ઈમામત […]

ઇમામ અલી (અ.સ.)

ગદીરનો ઈન્કાર કરવાની સજા – આકાશમાંથી પથ્થર

વાંચવાનો સમય: < 1 મિનિટ ગદીરનું એલાન અપેક્ષિત રીતે સહાબીઓ વચ્ચે ખૂબ પીડાદાયક હતું. જ્યારે તેઓમાંથી ઘણા (સહાબીઓ) છૂપી રીતે અમીરૂલ મોઅમેનીન(અ સ.)ની ગદીરના  દિવસના મોલાની નિમણુંકનો ઈન્કાર કર્યો, તેઓમાંથી અમુક જે જાહેરમાં પયગંબર(સ.અ.વ.) ઉપર તે બાબતે ગુસ્સે થયા. અસહમત (ઈન્કાર) થનાર […]

અહલેબૈત (અ .સ.)

મુબાહેલાથી કઈ રીતે હ. અલી (અ.સ.)ની અફઝલીય્યત સાબીત થાય છે

વાંચવાનો સમય: 3 મિનિટ મુબાહેલાથી કઈ રીતે હ. અલી (અ.સ.)ની અફઝલીય્યત સાબીત થાય છે મુસલમાનો ફલાણા ફલાણા સહાબીઓની સર્વોચય્તા સાબીત કરવા અથવા એક ખાસ પત્નિ કઈ રીતે શ્રેષ્ઠ છે તે સાબીત કરવા એડી ચોટીનુ જોર લગાવી દે છે (ભરપૂર […]

ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.) સાથે છે.

વાંચવાનો સમય: 5 મિનિટ પ્રસ્તાવના: ઈસ્મતના બારામાં શીઆઓના નઝરીયાને મોટાભાગના મુસલમાનો દ્વારા ગુલુવ (અતિશ્યોકિત)ના બહાના હેઠળ પડકારવામાં આવ્યો છે. શીઆઓ ઉપર ગુલુવનો આરોપ લગાવવામાં આવે છે કારણકે તેઓ અઈમ્મા (અ.મુ.સ.)ને મઅસુમ ગણે છે. દા.ત. એવી વ્યકિતઓ કે જે તેઓના […]

ઇમામ અલી (અ.સ.)

શું આપણે દુશ્મનો નાં નામ લઈને તબર્રા કરી શકીએ?

વાંચવાનો સમય: 4 મિનિટ શંકા: મુસલમાનોના અમૂક તબક્કાઓ દ્વારા ઈસ્લામના દુશ્મનો ઉપર લઅનત મોકલવાનો ઘણો વિરોધ કરવામાં આવે છે. તેઓની દલીલો ની શરૂઆત આ પ્રકારે થાય છે. ઈસ્લામના દુશ્મનો ઉપર લઅનત (તબર્રા) કરવી તે બાબતજ પાયાવિહોણી છે. કુરઆને પાક […]

ઇમામ અલી (અ.સ.)

શું બહુમતીએ તે માપદંડ હોય શકે? જ્યારે બહુમતીએ (મોટા ભાગના લોકોએ) અલ્લાહ (સુ.વ.ત.)ની નાફરમાની કરી, બની ઇસરાઈલનું ઉદાહરણ – અલ્લાહના ચૂંટાએલા લોકો

વાંચવાનો સમય: 5 મિનિટ અમૂક કહેવાતા મુસલમાનો એવો દાવો કરે છે કે અલ્લાહે બહુમતીને કાફીરો કે મુશ્ રીકોના સંદર્ભમાંજ વખોડી છે. જ્યારે કે મુસ્લીમો તો જ્યારે બહુમતીમાં હોય ત્યારે હંમેશા સાચાજ હોય છે. માટેજ કુરઆનની એ આયતો કે જે […]

ઇમામ અલી (અ.સ.)

શું અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ જ. ફાતેમા ઝહરા (સ.અ.)નો બચાવ કર્યો હતો જ્યારે તેમના (સ.અ.) ઉપર હુમલો થયો?

વાંચવાનો સમય: 5 મિનિટ અમુક મુસ્લિમો એવો આરોપ લગાવે છે કે જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની પુત્રી હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) ઉપર હુમલો થયો ત્યારે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ તેમનો બચાવ કર્યો નથી કારણકે તેઓ બહાદુર […]