
હદીસે તશબીહ ભાગ-૧
વાંચવાનો સમય: 2 મિનિટહદીસે તશબીહ ખુબજ મહત્વની સુન્નત છે. જે ઇમામત અને વિલાયતે હ.અલી સાથે સુસંગત છે. જે આપણા સુધી એહલે સુન્નત અને શિયા માધ્યમ દ્વારા પહોચી છે. અરબીમાં તશબીહનો મતલબ ચાહવું કે ગમવું અથવા એક વ્યક્તિની સરખામણીમાં […]
વાંચવાનો સમય: 2 મિનિટહદીસે તશબીહ ખુબજ મહત્વની સુન્નત છે. જે ઇમામત અને વિલાયતે હ.અલી સાથે સુસંગત છે. જે આપણા સુધી એહલે સુન્નત અને શિયા માધ્યમ દ્વારા પહોચી છે. અરબીમાં તશબીહનો મતલબ ચાહવું કે ગમવું અથવા એક વ્યક્તિની સરખામણીમાં […]
વાંચવાનો સમય: 2 મિનિટએ બાબત વિસ્તૃત રીતે નોંધાયેલી છે કે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ “અબ્દુર્રેહમાન ઇબ્ને મુલ્જીમ” સમગ્ર માનવજાતમાં સૌથી વધારે અધમ-નીચ છે.જો કે અમુક મુસલમાનો તેનામાં કોઈ દોષ નથી નિહાળતા અને તેને એક મહાન ઈબાદતગુઝાર […]
વાંચવાનો સમય: 6 મિનિટશંકા:-અમુક મુસલમાનો શિઆઓ ઉપર હ.રસુલે ખુદા સ.અ.વ.ના સહાબાઓ સાથે દુશ્મની રાખવાનો આરોપ મુકે છે તેઓનો આ દાવો છે કે હ.અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ને ખિલાફતને ગસ્બ કરનારાઓ સાથે ખરા દિલના ગાઢ સંબંધો હતા […]
વાંચવાનો સમય: 4 મિનિટઅગાઉના લેખમાં અમે હદીસે નૂરના મહત્વને સ્પષ્ટ કરતા એ વાતને સાબિત કરી દીધી કે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ના હકીકી જાનશીન છે. હવે આપણે અહિં આ હદીસના રાવીઓ અને […]
વાંચવાનો સમય: 16 મિનિટપયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વિદાય પછી ઈસ્લામી દુનિયામાં આં હઝરત (સ.અ.વ.)ની ખિલાફત અને ઈમામતની ચર્ચા અસ્તિત્વમાં આવી. ઈસ્લામની શરૂઆતથી લઈને આજ સુધી હંમેશા માટે આ મસઅલો મુસલમાનોની દરમ્યાન વિવાદનું કેન્દ્ર રહ્યો છે તથા આ સિલસિલામાં અલગ-અલગ […]
વાંચવાનો સમય: 2 મિનિટજવાબ: જી હા. આ હકીકત સાચી છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના અમૂક પુત્રોના નામ અને ખલીફાઓના નામ સામાન્ય હતા, પરંતુ આ નામો ખલીફાના નામના લીધે નહોતા રાખવામાં આવ્યા. આમ, નામોની સામ્યતા આપ (અ.સ.)ના ખલીફા પ્રત્યેના […]
વાંચવાનો સમય: 7 મિનિટપ્રથમ ભાગ (૬) તફસીરે આલુસીમાં વણૅન થયું છે (અબુ સનાઅ આલુસી): વમા જઅલ્નર રુઅયલ લતી અરયનાક ઈલ્લા ફીત્નતન લીન્નાસે વશ્શજરતલ મલઉનત ફીલ કુરઆન. વ નોખેવ્વેનોહુમ ફમા યઝીદોહુમ ઈલ્લા તુગયાનન કબીરા. “અને તે સપનું કે જે […]
વાંચવાનો સમય: 6 મિનિટપરવરદિગારે આલમનો સૌથી મોટો એહસાન અને મહેરબાની છે કે તેણે આપણને માણસજાતના અસ્તિત્વ વડે શણગાર્યા. ત્યારબાદ સૌથી મહાન નેઅમત એ આપી કે તેણે આપણને પોતાના એ દીનમાં માનનારા બનાવ્યા જેને તેણે પોતાના માટે પસંદ કર્યો […]
વાંચવાનો સમય: 5 મિનિટઅમીરૂલ મોઅમેનિન હ. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના પવિત્ર હરમમાં એટલેકે કબ્રે મુબારકની નજીક એટલી કરામતો જાહેર થઈ છે કે તેનું અહીં વર્ણન તો દુરની વાત છે, તેની ગણતરી પણ નથી થઈ શકતી. તેના માટે […]
વાંચવાનો સમય: 3 મિનિટઅમુક લોકો શીયાઓ ઉપર એવો આક્ષેપ મુકે છે કે તેઓ અમીરુલ મો’મેનીન (અ.સ) અને બીજા ઇમામોના દરજ્જા બાબત અતિશ્યોક્તિથી કામ લે છે, તેઓ એવો દાવો કરે છે કે શીયાઓએ ઇમામો (અ.સ)ના ફઝાએલો જાતે ઘડી કાઢ્યા […]
Copyright © 2019 | Najat