ઇમામ મહદી (અ.સ.)

ઇમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની કિતાબોમાં: ઈલ્મી દર્ષ્ટિકોણ

વાંચવાનો સમય: 2 મિનિટશીઆઓ વિરુદ્ધ દુશ્મની ધરાવતા કેટલાક મુસ્લિમો ખાસ કરીને એવી માન્યતાઓને નકારી દે છે જે તેમને શીઆ વિચારધારાનો ભાગ લાગે છે. એવી જ એક માન્યતા છે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે છે  કે જેનો ઉલ્લેખ સુન્ની કિતાબોમાં […]

ઇમામ મહદી (અ.સ.)

ઇમામ મહદી (અ.સ.) ગૈબતમાં શા માટે છે?

વાંચવાનો સમય: 2 મિનિટઘણા મુસ્લિમોને પરેશાન કરતી એક શંકા એ છે કે ઇમામ મહદી (અ.સ.) ગૈબતમાં શા માટે છે. આ વિષય પર અનેક પ્રશ્નો થાય છે અને ઇમામ (અ.સ.)ની ગૈબતનું અનોખું સ્વરૂપ ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. કેટલાક […]

ઇમામ મહદી (અ.સ.)

દરેક ઝમાનામાં ઇમામનું મૌજુદ હોવુ (અસ્તિત્વ) – સુરએ કદ્ર

વાંચવાનો સમય: 3 મિનિટએવી ઘણી રિવાયતો છે જે સ્પષ્ટ રીતે એ બાબત તરફ ધ્યાન દોરે છે કે દરેક ઝમાનામાં હુજ્જતે ખુદા મૌજુદ છે. આ બાબતની ઘણી રિવાયતો તમામ મુસલમાનોની ભરોસાપાત્ર અને મુળભૂત કિતાબોમાં વર્ણવાયેલ છે. દરેક ઝમાનામાં ઇમામને […]

ઇમામ મહદી (અ.સ.)

એ ઈમામનો શું ફાયદો જે લોકોની દરમ્યાન ન હોય?

વાંચવાનો સમય: 4 મિનિટઇબ્ને તૈમીયા જેવી શંકાશીલ વ્યક્તિઓ, જેઓ શિઆઓની મજાક ઉડાવે છે કે તેઓ એક એવા ઈમામ પર ઈમાન રાખે છે જે તેમના વચ્ચે (એક ઓળખાતી શખ્સિયત તરીકે) રહેતા નથી અને દેખીતી રીતે તેનું અનુસરણ કરનારાઓને કોઈ […]

No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.સ.)નો અકીદો ઈજ્માઅથી સાબિત છે

વાંચવાનો સમય: 3 મિનિટશંકાખોરો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની રીવાયતોને શંકાસ્પદ ગણાવીને અથવા રાવીઓને અવિશ્વસનીય ગણાવીને  ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અકીદા અને વજૂદ ઉપર સવાલો ઉભા કરે છે જવાબ: ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નો અકીદા અને વુજુદ વિશેની હદીસોને તેના રાવી અને રીવાય્તો થકી પ્રતીકાત્મક ટીકા […]

ઇમામ મહદી (અ.સ.)

શું આપણે ઈમામે મહદી (અ.ત.ફ.શ.)થી તેમના ઝહુર માટે દુઆ માંગી શકીએ છીએ ?

વાંચવાનો સમય: 4 મિનિટસમાજના અમુક વર્ગોમાં એવો અકીદો જોવા મળે છે કે જ્યારે કોઈ ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના ઝુહુરની દુઆ કરવા માંગે છે, ત્યારે આપણે અલ્લાહ પાસે દુઆ કરવી જોઈએ, ઈમામ મહદી (અ.ત.ફ.શ.)થી નહીં. તેઓ દાવો કરે છે કે […]

No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની માન્યતા – સુન્નતની દ્રષ્ટિએ : હદીસે સક્લૈન/ખલીફતૈન

વાંચવાનો સમય: 4 મિનિટઅમુક શંકાખોરો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વ બાબતે શંકા કરે છે અને  તેને શિયા અકીદા તરીકે ગણે છે. તેઓ કા તો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અકીદાને સંપૂર્ણ નકારે છે અથવા તો તેઓ એવું માને છે કે તેનો જન્મ અંતિમ […]

No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.સ.)પછી ૧૨ ખલીફા નથી.

વાંચવાનો સમય: 3 મિનિટએઅતેરાઝ (વાંધો) : અમુક આલિમો એવું અર્થઘટન રજુ કરે છે કે ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના મૃત્યુ પછી ૧૨ ખલીફા થશે. એટલે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના મૃત્યુ પછી૧૨ શાસકો શાસન કરશે જેમાં છ ઈમામ હસન (અ.સ.)ની નસ્લમાંથી, ૫ […]

ઇમામ મહદી (અ.સ.)

એહલે સુન્નતની કિતાબોમાં ઈમામ મહદી અ.સ.નો ઝીક્ર

વાંચવાનો સમય: 3 મિનિટઈમામ મહદી અ.સ. વિષેની ચર્ચા કોઈપણ રીતે શિયા ફિરકા પુરતી સીમિત નથી, બલ્કે એહલે સુન્નતના બુઝુગૅ આલીમો અને હદીસવેત્તાઓએ ઈમામ મહદી અ.સ. સંબંધિત રિવાયતોને પોતાની કિતાબોમાં વણૅવી છે.આ હદીસોની વિશ્વસનીયતા અને પ્રમાણ ખૂબજ વધારે છે […]

ઇમામ મહદી (અ.સ.)

ઇસ્લામમાં ૧૫ શાબાનનું મહત્વ

વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના મુસલમાનોનો એક વિશિષ્ટ સમૂહ ૧૫ શાબાનને વરસના બીજા દિવસો જેવો સમજે છે. તેઓ તે દિવસના કોઈ ખાસ દરજ્જા અથવા મહત્વને નકારે છે. તેઓ કહે છે કે ૧૫ શાબાનને ઈબાદતનો દિવસ સમજવો બીદઅત છે. તેઓની […]