ઇમામ સજ્જાદ (અ.સ.)

ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદત:

વાંચવાનો સમય: < 1 મિનિટ એહલે તસન્નુને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદતની નોંધ લીધી છે. દાખલા તરીકે શબરાવી નોંધે છે કે: ‘ઈમામ સજ્જાદ (અ.સ.)ને ઝેર અપાયા પછી આપ આ દુનિયાથી કૂચ કરી ગયા.’ (અલ અત્હાફ બે હુબ્બ અલ અશરાફ, પા. […]

ઇમામ સજ્જાદ (અ.સ.)

ઈમામ અલી બીન હુસૈન (અ.સ.) એહલે સુન્નતની નજરોમાં

વાંચવાનો સમય: 3 મિનિટ મુસલમાન જગત ઈમામ અલી બીન હુસૈન (અ.સ.)ના ખુબજ વધારે વખાણ અને તેમના ઉચ્ચ દરજ્જા, ઈમાન, કિરદાર અને તેમની મહાન પ્રતિભા બાબતે એકમત છે. આપ (અ.સ.)ને ઈબાદત કરનારાઓની ઝિનત (ઝયનુલ આબેદીન), સજદા કરનારાઓના આગેવાન (સૈયદુસ્સાજેદીન), અલ્લાહની […]

અહલેબૈત (અ .સ.)

ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)નો શામી વ્યક્તિ સાથે મુનાઝરો

વાંચવાનો સમય: 2 મિનિટ જયારે ઈમામ હુસૈન(અ.સ)ના એહલેહરમ(ઘરના લોકોને) કેદ કરી શામની મસ્જીદ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા તેવામાં એક શામનો વૃધ્ધ વ્યક્તિ આવ્યો અને કેહવા લાગ્યો “તમામ તારીફ તે અલ્લાહ માટે છે જેણે તમને કત્લ કર્યા, તમને હલાક […]

ઇમામ સજ્જાદ (અ.સ.)

શુજાઅતે ઈમામ સજ્જાદ અ.સ

વાંચવાનો સમય: 3 મિનિટ કિતાબે મનાકિબમાં ઉલ્લેખ છે કે: કિતાબે અહમરમાં અવઝાઈથી નોંધવામાં આવ્યું છે કે: જ્યારે ઈમામ ઝય્નુલ આબેદીન અ.સ   શામમાં યઝીદની પાસે ગયા, તે મલઉને એક ખતીબ (પ્રવચન કરનાર)ને હુકમ આપ્યો કે આ છોકરાનો હાથ પકડીને મીમ્બર […]

ઇમામ કાઝીમ (અ.સ.)

ફકત એક ઈમામ જ બીજા ઈમામને દફન કરી શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટ જ્યારે કોઈ મઅસુમ ઈમામ (અ.સ.) શહીદ થાય છે, તેમના પછી તેમના વસી અને ઈમામની જવાબદારી છે કે તેમને દફન કરે. આ જવાબદારી તેમના સિવાય બીજું કોઈ અદા કરી શકતું નથી. જેથી મુસલમાનો માટે સ્પષ્ટ થઈ […]