અહલેબૈત (અ .સ.)

શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?

વાંચવાનો સમય: 4 મિનિટ લય્લતુલ કદ્રમાં મુસ્લિમો માટે અસંખ્ય ફાયદાઓ રહેલા છે. પવિત્ર કુરઆનમાં ૨ મૌકા પર તેનો ઝીક્ર થયેલો છે. એક સુરે કદ્રમાં અને બીજું સુરે દોખાનની શરૂઆતની આયતોમા. લય્લ્તુલ કદ્રની અમુક સામાન્ય ફઝીલતોને બાદ કરતા મુસલમાનો તેની […]

ઇમામ અલી (અ.સ.)

શું અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) એ ખીલાફત ના દાવેદાર ની પાછળ નમાઝ પડી છે ?

વાંચવાનો સમય: 3 મિનિટ અમુક મુસલમાન અબુબક્રના ખીલાફતના દાવાને સાબીત કરવા કહે છે કે અલી ઇબ્ને અબુતાલીબ (અ.સ.) તેને માન આપતા હતા અને આપ(અ.સ.) તેની પાછળ જમાત નમાઝ પડવા રાજી હતા આ વાત તેને દર્શાવે છે. તેઓ દાવો કરે […]

ઇમામ અલી (અ.સ.)

‘યા અલી મદદ’ કે ‘યા અલ્લાહ’ કયુ સાચુ છે

વાંચવાનો સમય: 6 મિનિટ શીઆઓ સામે આરોપોમાં એક મોટો આરોપ એ છે કે મુશ્કેલીના સમયમાં તેઓ અલ્લાહ અઝ્ઝ વ જલ્લની બદલે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પુકારે છે. કમનસીબે, અમૂક એહલેબૈત (અ.મુ.સ.)ના શીઆઓ પણ આ બાબતે શંકામાં છે […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – બીજો ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની વિદ્વાનોની કિતાબોમાં સીહાહે સીત્તાહના લેખકની જેમજ બીજા ઘણા સુન્ની વિદ્વાનો(આલિમો) અને ઈતિહાસકારોએ પણ ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નાં બારમાં લખ્યું છે. આવો, આપણે અમુક વિદ્વાનોની (આલિમો)થી આ આ બાબતે અભ્યાસ કરીએ.   (૧) હાફીઝ […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ મુસ્લિમોમાંથી અમુક મુસ્લિમો એ વાતનો અસ્વીકાર કરે છે કે જે શિઆની સહીહ અને દુરુસ્ત માન્યતાઓ છે. તેમાંથી એક માન્યતા છે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)  કે જેનો વાયદો કરવામાં આવ્યો છે અને જેમની આગાહી  કરવામાં આવી […]

અહલેબૈત (અ .સ.)

શા માટે લોકો ઈમામને ચુંટી નથી શકતા?

વાંચવાનો સમય: 2 મિનિટ એક મહત્વનું પાસુ જે મુસલમાનોને અલગ કરે છે તે હાદીઓ (ઈમામો)ને ચુંટવામાં છે. મોટાભાગના માને છે કે લોકો પાસે ક્ષમતા અને અધિકાર છે કે તેઓ પોતાની હિદાયત માટે ઈમામ / ખલીફાને ચુંટે. લઘુમતી કે જેઓ […]

ઇમામ મહદી (અ.સ.)

અલ્લાહે જનાબે ખીઝર (અ.સ.) ને કેમ લાંબું જીવન આપ્યું?

વાંચવાનો સમય: 3 મિનિટ પયગંબર ખીઝર વિશે ઇમામ જાફર સાદિક (અ.સ.)  ફરમાવે છે: “અને જ્યાં સુધી સાચા બંદા ખીઝર (અ.સ.)નો સવાલ છે, અલ્લાહે તેમને લાંબુ જીવન અતા કર્યું, એ હકીકતના કારણે નહિ કે અલ્લાહે તેમને પયગંબર બનાવ્યા હતા અથવા એ કે […]