રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલે ખુદા (સ.અ.વ.) હયાત છે? કુરઆનથી દલીલ

વાંચવાનો સમય: 9 મિનિટ એ હકીકત કે અંબીયા (અ.મુ.સ.) આ ફાની દુનિયા છોડયા બાદ હયાત છે તે કુરઆન અને ભરોસાપાત્ર હદીસોથી સાબીત છે. આ બન્ને ફીર્કાના પ્રખ્યાત ઓલમાઓનો અભિપ્રાય છે. ઘણા ઐતિહાસિક બનાવો પણ આ બાબતને સાબિત કરે છે. […]

અહલેબૈત (અ .સ.)

ઉલીલ અમ્ર-એક તપાસ

વાંચવાનો સમય: 16 મિનિટ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વિદાય પછી ઈસ્લામી દુનિયામાં આં હઝરત (સ.અ.વ.)ની ખિલાફત અને ઈમામતની ચર્ચા અસ્તિત્વમાં આવી. ઈસ્લામની શરૂઆતથી લઈને આજ સુધી હંમેશા માટે આ મસઅલો મુસલમાનોની દરમ્યાન વિવાદનું કેન્દ્ર રહ્યો છે તથા આ સિલસિલામાં અલગ-અલગ […]

અય્યામે ફાતેમીયાહ

જનાબે ઝહરા (સ.અ.)ના વારસા વિષે કુરઆની સાબીતી

વાંચવાનો સમય: < 1 મિનિટ પયગમ્બર હઝરત ઝકરીયા (અ.સ.)એ વૃધ્ધાવસ્થામાં અલ્લાહ પાસે આ શબ્દોમાં દોઆ કરીઃ قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُن بِدُعَائِكَ رَبِّ شَقِيًّا وَإِنِّي خِفْتُ الْمَوَالِيَ مِن وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِن لَّدُنكَ وَلِيًّا يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ ۖ وَاجْعَلْهُ رَبِّ […]

અય્યામે ફાતેમીયાહ

મોહસીન ઇબ્ને અલી અ.સ. કોણ છે? (કુરઆનના તથા ઐતિહાસિક પુરાવા)

વાંચવાનો સમય: 6 મિનિટ મોહસીન ઇબ્ને અલી હસન અ.સ. અને હુસૈન અ.સ. પછી અલી અ.સ. અને ફાતેમા સ.અ. ના ત્રીજા પુત્ર છે. તેમને મુશ્બ્બર પણ કહેવામાં આવે છે, જે પયગમ્બર હારૂન ઇબ્ને ઈમરાન અ.સ.ના ત્રીજા પુત્રનું નામ હતું. હુમલા […]

તૌહીદ

શું અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે? ભાગ-૧

વાંચવાનો સમય: 6 મિનિટ અમુક મુસલમાનો દાવો કરે છે કે અલ્લાહ દરેક જગ્યાએ હાજર નથી. તેઓ આગ્રહ રાખે છે કે અલ્લાહ શરીર ધરાવે છે અને તે અર્શ ઉપર કાયમી બેઠો છે અને સંભવત: એક સમયે બે જગ્યા ઉપર હાજર […]

ઇમામ અલી (અ.સ.)

સુન્ની તફસીરોની રોશનીમાં આયતે વિલાયતની તફસીર – બીજો ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ પ્રથમ ભાગ બીજી હદીસ:- એહલે સુન્નતના ભરોસાપાત્ર સંકલનકર્તા રઝીને પોતાની કિતાબ અલ-જમ્ઓ બયન સહાહી અલ-સુન્નતમાં આયતે વિલાયતની નીચે સહીહે નિસાઈથી નકલ કર્યુ છે કે ઈબ્ને સલામની રિવાયત છે કે હું રસુલુલ્લાહ (સ.અ.વ.) ની ખિદમતમાં ગયો […]

ઇમામ અલી (અ.સ.)

સુન્ની તફસીરોની રોશનીમાં આયતે વિલાયતની તફસીર – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ મૌલાએ કાએનાત, અમીરૂલ મોઅમેનીન હઝરત અલી બિન અબી તાલિબ (અ.સ.) ની વિલાયત અને બિલા ફસ્લ ખિલાફત અને ઈમામત ઉપર કુરઆને કરીમથી ઘણી દલીલો રજુ કરવામાં આવી છે. પરંતુ અમુક આયતો એવી છે જેની હૈસિયત ઈમામત […]

અહલેબૈત (અ .સ.)

ઇલાહી હુજ્જતોથી તબર્રૂક: સહાબાની સુન્નત

વાંચવાનો સમય: 4 મિનિટ ઝિયારત દરમિયાન શીઆઓ શા માટે ઈમામો(અ.સ.)ના હરમના દરવાજા અને દીવાલોને ચૂમે છે અને તેનાથી બરકત (તબર્રૂક) તલબ કરે છે? જવાબ: ઈલાહી અવ્લીયાના મઝાર અને તેમના સ્મૃતિ ચિન્હો થકી તબર્રુક તલબ કરવું (બરકત માંગવી) એ મુસલમાનો […]

અય્યામે ફાતેમીયાહ

શું ફાતેમા ઝહેરા (સ.અ.)નો ગુસ્સો એ સામાન્ય (નાની) બાબત છે ?

વાંચવાનો સમય: 6 મિનિટ કેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની વફાત બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.)ની “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ ઉપરની, નારાઝગીનો અસ્વીકાર કરે છે. તેઓ એવું બતાવે છે કે આ બંને (અ.મુ.સ.) તે ગાસીબો (ખિલાફતનો હક […]

Uncategorized

તબર્રા તર્ક કરવાથી પોતે ઝાલીમમાં શામીલ થાય છે

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક લોકો છે કે જેઓ તબર્રાથી પરહેઝ કરવાનું કહે છે અને તે માટે બહાનાઓ રજુ કરે છે. તબર્રા પ્રત્યે આવુ વલણ  આશ્ર્ચર્યજનક છે. જ્યારે કે કુરઆને કરીમની આયતો અને હદીસોમાં આનો ઝીક્ર થયો છે. બે […]