ઇમામ મહદી (અ.સ.)

ઝુહુરની ચાવી – દોઆ

વાંચવાનો સમય: 12 મિનિટ પવિત્ર મઝહબ ઈસ્લામ અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની તઅલીમાત મુજબ દોઆ અંબિયા (અ.મુ.સ.)નું હથિયાર, મોઅમીનની ઢાલ અને તમામ ઈબાદતોની રૂહ છે તેમજ ખાલિક અને મખ્લુક દરમ્યાન સંપર્કનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ફરમાવે […]

અય્યામે ફાતેમીયાહ

ઉમરે જ. ફાતેમા સ.અ. ઉપર એવો વાર કર્યો કે જ. મોહસીન અ.સ. શહીદ થઈ ગયા

વાંચવાનો સમય: 2 મિનિટ રસુલુલ્લાહ સ.અ.વ.ની શહાદત પછી શરૂ થએલા એહલેબૈત અ.સ.પરના ઝુલ્મોના ભોગ બનેલા પ્રથમ શહીદ જ. મોહસીન ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની શહાદત ૧લી રબીઊલ અવ્વલ એહલે સુન્નતના ઘણા આલીમોએ આ વાતનું વણૅન કર્યુ છે કે […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

હદીસે-કિસાઅની સનદ

વાંચવાનો સમય: 3 મિનિટ હદીસે-કિસાઅ તે સ્વિકૃત હકીકતોમાંથી એક હકીકત છે જેનો ઈન્કાર તેજ કરી શકે જે ઈસ્લામીક હકીકતો અને મઅરીફના અભ્યાસથી અજાણ છે. કોઈ ચીઝને બિનભરોસાપાત્ર અને ખોટી ત્યારેજ કહી શકાય જ્યારે :- ૧. પ્રથમ તેનું ઈસ્લામીક હકીકતો […]

અહલેબૈત (અ .સ.)

શા માટે શીયા ‘અલ્લાહ હુમ્મ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહંમદ’ કહે છે?

વાંચવાનો સમય: 2 મિનિટ જયારે મોહંમદ (સ.અ.વ) પર સલવાત મોકલો છો તો શા માટે તમે તેમના એહલેબ્યતનો પણ સમાવેશ કરો છો. એમ કહીને કે ‘‘અલ્લાહ હુમ્મ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહંમદ” અય અલ્લાહ! મોહંમદ (સ.અ.વ.) અને તેમની આલ […]

અહલેબૈત (અ .સ.)

ઇલાહી હુજ્જતોથી તબર્રૂક: સહાબાની સુન્નત

વાંચવાનો સમય: 4 મિનિટ ઝિયારત દરમિયાન શીઆઓ શા માટે ઈમામો(અ.સ.)ના હરમના દરવાજા અને દીવાલોને ચૂમે છે અને તેનાથી બરકત (તબર્રૂક) તલબ કરે છે? જવાબ: ઈલાહી અવ્લીયાના મઝાર અને તેમના સ્મૃતિ ચિન્હો થકી તબર્રુક તલબ કરવું (બરકત માંગવી) એ મુસલમાનો […]

Uncategorized

વિલાયત અક્કલ અને સમજણ માટે એક પ્રકાશિત ચિરાગ

વાંચવાનો સમય: 7 મિનિટ ડો. ઇકબાલની વિલાયત બાબતની માન્યતાએ કોઈ ન કોઈ ખુણામાંથી અથવા કોઈ ન કોઈ ઈલ્મી શોધખોળ (રીસર્ચ)ની હદોથી તેમની ફિક્ર ઉપર ઊંડી અસર કરી છે. અલ્લામા માસુમીન (અ.મુ.સ)નાં ઇલ્મ તેમની શ્રેષ્ઠતા અને સંપૂર્ણતા સાથે એક ખાસ […]

ઇમામ હુસૈન (અ.સ.)

આસમાન અને ઝમીને ઉમર બિન અબ્દુલઅઝીઝ ઉપર રુદન કર્યું પરંતુ ઈમામ હુસૈન અ.સ પર નહિ?

વાંચવાનો સમય: < 1 મિનિટ (ગમે હુસૈન અ.સ.માં) રડવા પર ટીકાકરનારાઓ બડાઈ કરે છે (ગૌરવ અનુભવે છે)  ઉમવી રાજા ઉમર બિન અબ્દુલઅઝીઝના વિષે: તૌરેતની અંદર નોધાયેલ છે કે આસમાનઅને ઝમીને ૪૦ દિવસ અને રાત ઉમરબિન અબ્દુલ અઝીઝ ઉપર રુદનકર્યું -સેયારે  આલમ અલ-નોબ્લા ભાગ ૫ પેજ ૧૪૨ – તારીખ અલ ખોલફા ભાગ ૧ પેજ ૨૪૫

અહલેબૈત (અ .સ.)

શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) ના ઝમાનામાં પણ અઝાદારી હતી?

વાંચવાનો સમય: 4 મિનિટ કયારેક કયારેક એવા સવાલો ઉભા થઇને સામે આવે છે કે શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) ના ઝમાનામાં પણ અઝાદારી હતી? શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) પણ અઝાદારી કરતા હતા? આનો જવાબ એ છે કે મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) […]

અહલેબૈત (અ .સ.)

ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૪

વાંચવાનો સમય: 6 મિનિટ યઝીદ (લા.અ.)નાં દરબાર માં એહલેબૈત અ.મુ.સ.નાં ખુત્બા ની અસર જ.ઝયનબ સ.અ.નાં ખુત્બાનાં  પ્રત્યાઘાત એવા પડયા કે દમિશ્કની સલ્તનત માટે જોરદાર મુશ્કેલીઓ અને આફતો ઊભી થઇ. પરંતુ આવી બેહયા હુકુમત અને આવા બેશર્મ બાદશાહ માટે આટલું […]

અહલેબૈત (અ .સ.)

ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૩

વાંચવાનો સમય: 6 મિનિટ દરબારે યઝીદમાં શેહઝાદી જ.ઝયનબ (સ.અ)નો ખુત્બો હુસૈન અ.સ. તો શહીદ થઈ ગયા હતા. તેમના સિવાય હવે કોણ એવું હતું જે આગળ વધીને તેના મોઢા પર રૂસ્વાઈનો તમાચો મારીને તેને તેના ઉમરાવો અને તેના ઓલમાએ દીન […]