ઇમામ મહદી (અ.સ.)

ઇમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની કિતાબોમાં: ઈલ્મી દર્ષ્ટિકોણ

વાંચવાનો સમય: 2 મિનિટશીઆઓ વિરુદ્ધ દુશ્મની ધરાવતા કેટલાક મુસ્લિમો ખાસ કરીને એવી માન્યતાઓને નકારી દે છે જે તેમને શીઆ વિચારધારાનો ભાગ લાગે છે. એવી જ એક માન્યતા છે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે છે  કે જેનો ઉલ્લેખ સુન્ની કિતાબોમાં […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શૈખ મોહમ્મદ ઇબ્ને અબ્દુલ વહહાબનું પવિત્ર પયગંબર (સ.અ.વ) વિષે અપમાન અને જુઠાણુ

વાંચવાનો સમય: 2 મિનિટશેખ નજદીએ પવિત્ર પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની અલગ અલગ  રીતે બેઅદબી અને તૌહીન કરી હતી, કારણ કે તેના મતે આ રીત જ તૌહિદની (તેની ખોટી) સમજને બચાવવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ હતો. નીચે તેની બેઅદબીના […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન (અ.સ) સામે જંગ કરવા જવાનું ગંભીર પરિણામ

વાંચવાનો સમય: 5 મિનિટઅમીરુલ મોઅમેનીન (અ.સ.) એટલે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે સહાબાઓ અને પત્નીઓએ પયગંબર અકરમ (સ.અ.વ.)ની શહાદત પછીથી જ અયોગ્ય (ક્રૂર) વર્તન કરવાનું શરૂ કર્યું હતું. ખલીફાઓના પચ્ચીસ વર્ષના સમયગાળામાં તેઓએ ઈમામ (અ.સ.) સાથે નિયંત્રણવાળી […]

ઇમામ મહદી (અ.સ.)

ઇમામ મહદી (અ.સ.) ગૈબતમાં શા માટે છે?

વાંચવાનો સમય: 2 મિનિટઘણા મુસ્લિમોને પરેશાન કરતી એક શંકા એ છે કે ઇમામ મહદી (અ.સ.) ગૈબતમાં શા માટે છે. આ વિષય પર અનેક પ્રશ્નો થાય છે અને ઇમામ (અ.સ.)ની ગૈબતનું અનોખું સ્વરૂપ ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. કેટલાક […]

ઇમામ અલી (અ.સ.)

શું અબુબકર ખિલાફત માટે યોગ્ય હતા કારણકે તેણે નમાઝ પડાવી હતી? ઇબ્ને તૈમીય્યાનો દર્ષ્ટિકોણ

વાંચવાનો સમય: 3 મિનિટમુસ્લિમો માને છે કે અબુબકર નબી મોહમ્મદ (સ.અ.વ.) પછી ખલીફા બનવા માટે યોગ્ય હતા આ બાબતે તેઓના દાવા મુજબ તેમની પાસે કેટલીક ‘મજબૂત’ દલીલો છે. તેમાંની એક દલીલ એવી રજુ કરે છે કે નબી (સ.અ.વ.) […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામત ફક્ત અલી(અ.સ)ના માટે, તેમની સંપૂર્ણ તૌહીદના કારણે

વાંચવાનો સમય: 2 મિનિટઇલાહી હોદ્દો – ચાહે તે નબી હોય કે ઈમામ હોવાના પુરાવા માટે ઘણી શરતો છે. તેમાંની એક મુખ્ય શરત છે — સંપૂર્ણ તૌહીદ, એટલે કે, જે વ્યક્તિ ઈમામતના હોદ્દા પર હોય, તેણે પોતાના સમગ્ર જીવનમાં […]

અય્યામે ફાતેમીયાહ

ફદક જ.ફાતેમા ઝહેરા (સ.અ)ને આપવાથી અબુબકરને કોણે રોક્યો?

વાંચવાનો સમય: 2 મિનિટમુસ્લિમો સામાન્ય રીતે દાવો કરે છે કે ફદક ક્યારેય ચર્ચાનો વિષય ન હતો, કારણ કે તેઓના મત પ્રમાણે,  નબી વારસો છોડતા નથી અને ન કોઈની મિલ્કત છોડે છે; તેમની મિલ્કત દરેક મુસ્લિમો માટે હોય છે. […]