ગદીર

શા માટે ગદીરને યાદ રાખવું જોઈએ

વાંચવાનો સમય: 8 મિનિટઘણા મુસ્લિમો કહે છે કે – પયગંબર (સ.અ.વ.)ના અસ્હાબ વચ્ચેના મતભેદો બાબતે અથવા પયગંબર મોહમ્મદ (સ.અ.વ.)ના સાચા જાનશીન  કોણ?  એ બાબત પર ચર્ચા કરવી યોગ્ય નથી કે કારણ કે આ મુદ્દાઓ અને ઘટનાઓ ઇતિહાસના પાનામાં […]

ઇમામત

કોણ અલ્લાહનો દોસ્ત છે અને કોણ તેનો દુશ્મન

વાંચવાનો સમય: 2 મિનિટઅલ્લાહને રાઝી કરવા માટે તેના દોસ્તો સાથે દોસ્તી રાખવી (તવલ્લા) અને તેના દુશ્મનોથી દૂર રહેવું (તબર્રા), આ બંને બાબતો માટે સૌ પ્રથમ જરૂરી છે કે આપણે તેના(અલ્લાહના) દોસ્તો અને દુશ્મનોને ઓળખીએ. એક રસપ્રદ પ્રસંગ પરથી […]

ઇમામત

કુરઆન મજીદ મુજબ ઇમામત માટે સૌથી મોટી લાયકાત શું છે ?

વાંચવાનો સમય: 2 મિનિટમુસ્લિમોએ પયગંબર (સ.અ.વ.) પછી ઉમ્મતના ઈમામત ખીલાફ્ત માટે વિવિધ માપદંડો અને લાયકાતો રજૂ કરી છે. ​વિવિધ સમુદાયો દ્વારા ઈમામત / ખિલાફત માટે દર્શાવવામાં આવેલી કેટલીક લાયકાતો આ મુજબ છે: ​પયગંબર (સ.અ.વ.)ના અસ્હાબ (સાથી હોવું) ઉમ્રમાં […]

ઇમામ મહદી (અ.સ.)

શું ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબત એ બુઝ્દીલી(કાયરતા)ની નિશાની છે?

વાંચવાનો સમય: 4 મિનિટઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબત વિશે શંકા કરનારાઓ દ્વારા ઉઠાવવામાં આવેલો એક સવાલ એ છે કે – જો તેઓ તેમના પૂર્વજો ઈમામ અલી (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) જેવા બહાદુર અને હિંમતવાન છે, જેઓ ક્યારેય જંગથી […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન હઝરત અલી (અ.સ)ની શહાદત પર જ.ખીઝર (અ.સ)નો દિલચશ્પ ખિતાબ

વાંચવાનો સમય: 4 મિનિટસહાબી ઉસૈદ બિન સફ્વાન (ર.અ.) રિવાયત કરે છે કે:   “જે દિવસે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદત થઈ, તે દિવસે (કૂફાના) લોકોમાં ભારે રુદન અને માતમ છવાઈ ગયો હતો. તે બરાબર તે દિવસ જેવો માહોલ હતો […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) ની ગૈબતના કારણો

વાંચવાનો સમય: 5 મિનિટએહલેબૈત (અ.મુ.સ.)ની રિવાયતોમાં ખાસ કરીને જેના પર વિશેષ ભાર મુકાયો હોય  એવી ખાસીયતોમાંથી  એક છે ઈમામે ઝમાના (અ.ત.ફ.શ)ની ગૈબત. ગૈબતના બાબતે સામાન્ય રીતે જે ત્રણ અર્થો પ્રચલિત કરવામાં આવે છે તે  નીચે મુજબ છે. – […]