Uncategorized
માસુમીન (અ.મુ.સ)ની કબરોની ઝીયારતનો સવાબ હજજ અને ઉમરાહના સવાબ કરતા વધારે શા માટે છે? (બીજો ભાગ)
વાંચવાનો સમય: 5 મિનિટઇમામ જાફરે સાદીક (અ. સ.) ફરમાવે છે કે “જે કોઈ અમારા જદ્દ ઇમામ હુસૈન (અ. સ.)ની હકીકી માઅરેફત સાથે તેમના રોઝા મુબારકની ઝિયારત કરશે તો તેને રસુલે ખુદા(સ.અ.વ.)ની સાથે એક સો(100) હજ અદા કરવાનો સવાબ […]