અન્ય લોકો

ઉમર ઇબ્ને ખત્તાબના એક નિર્ણયે કરબલાની રાહ કેવી રીતે નક્કી કરી?

વાંચવાનો સમય: 6 મિનિટઇમામ હુસૈન (અ.સ.) ની શહાદતનો પાયો નાખવામાં સકીફા અને ઇસ્લામના પ્રથમ બે શાસકોની ભૂમિકા સંપૂર્ણપણે સાબિત થયેલી છે. આ હકીકતને ખુદ અહલે તસન્નુન (સુન્ની) વિદ્વાનોએ પણ સ્વીકારી છે. અલ-કામિલના લેખક, ઇઝ્ઝ અલ-દીન ઇબ્ન અસીરના નાના […]

મોહર્રમ

સામાન્ય મુસલમાનો આશુરના દિવસને બરકતવાળો દિવસ કેમ માને છે?

વાંચવાનો સમય: 2 મિનિટઝિયારતે આશુરામાં આપણે આશુરાના દિવસને તમામ એહલે આસમાન (આસમાનના રહેવાવાળાઓ) અને એહલે ઝમીન (ઝમીનના રહેવાવાળાઓ) માટે ‘અઝીમ મુસીબતવાળો દિવસ‘ પડીએ છીએ. આ દિવસે જ.ફાતેમા(સ.અ.)ના ફરઝંદ ઈમામ હુસૈન (અ.સ)અને તેના સાથીઓને બેરહેમીથી શહીદ કરવામાં આવ્યા, તેમના […]