અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા (સ.અ.)નો ગમ અને આપ (સ.અ.)ના દુશ્મનો પ્રત્યે નફરત કરવી ઈમામતની સિફતને દર્શાવે છે.

વાંચવાનો સમય: 3 મિનિટ રસુલે ખુદા (સ.અ.વ.)ના ચહિતા દિકરી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ઉપર કહેવાતા ખલીફાઓ તરફથી જે મુસીબતનો પહાડ તૂટયો કે જેનાથી લોકો અજાણ છે, તેને યાદ કરીને અઈમ્મા (અ.મુ.સ.) ગમમાં ડૂબી જતા હતા. શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.) […]

અય્યામે ફાતેમીયાહ

શું ફાતેમા ઝહેરા (સ.અ.)નો ગુસ્સો એ સામાન્ય (નાની) બાબત છે ?

વાંચવાનો સમય: 6 મિનિટ કેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની વફાત બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.)ની “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ ઉપરની, નારાઝગીનો અસ્વીકાર કરે છે. તેઓ એવું બતાવે છે કે આ બંને (અ.મુ.સ.) તે ગાસીબો (ખિલાફતનો હક […]

અહલેબૈત (અ .સ.)

શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) ના ઝમાનામાં પણ અઝાદારી હતી?

વાંચવાનો સમય: 4 મિનિટ કયારેક કયારેક એવા સવાલો ઉભા થઇને સામે આવે છે કે શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) ના ઝમાનામાં પણ અઝાદારી હતી? શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) પણ અઝાદારી કરતા હતા? આનો જવાબ એ છે કે મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) […]

તૌહીદ

શું વસીલો ચાહવો એ ઇસ્લામમાં જરૂરી છે?

વાંચવાનો સમય: 3 મિનિટ વસીલો (માધ્યમ) અને તવસ્સુલ (માધ્યમ દ્વારા અલ્લાહ પાસે આજીજી કરવી) એ પ્રચલિત રીવાજ છે કે જે આપણે કુરઆન અને સુન્નાહમાં પામીએ છીએ,એ છતા પણ અમુક ધર્માધ લોકોથી આપણે વિરોધોનો સામનો કરવો પડે છે. શંકા:- દાખલા […]

અહલેબૈત (અ .સ.)

ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૪

વાંચવાનો સમય: 6 મિનિટ યઝીદ (લા.અ.)નાં દરબાર માં એહલેબૈત અ.મુ.સ.નાં ખુત્બા ની અસર જ.ઝયનબ સ.અ.નાં ખુત્બાનાં  પ્રત્યાઘાત એવા પડયા કે દમિશ્કની સલ્તનત માટે જોરદાર મુશ્કેલીઓ અને આફતો ઊભી થઇ. પરંતુ આવી બેહયા હુકુમત અને આવા બેશર્મ બાદશાહ માટે આટલું […]

અહલેબૈત (અ .સ.)

ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૩

વાંચવાનો સમય: 6 મિનિટ દરબારે યઝીદમાં શેહઝાદી જ.ઝયનબ (સ.અ)નો ખુત્બો હુસૈન અ.સ. તો શહીદ થઈ ગયા હતા. તેમના સિવાય હવે કોણ એવું હતું જે આગળ વધીને તેના મોઢા પર રૂસ્વાઈનો તમાચો મારીને તેને તેના ઉમરાવો અને તેના ઓલમાએ દીન […]

અહલેબૈત (અ .સ.)

ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૨ દરબારે યઝીદ

વાંચવાનો સમય: 3 મિનિટ નબીઝાદીઓ યઝીદ (લા.અ)નાં નજીસ દરબારમાં   નબીઝાદીઓ યઝીદે પલીદના નજીસ દરબારમાં ઉઘાડા માથે, રસ્સીઓમાં જકડાએલી અત્યંત હીણપતની હાલતમાં પેશ કરવામાં આવે છે. ઓળખાણો અપાય છે: “આ અલી અ.સ.ની મોટી દીકરી જ. ઝયનબ સ.અ. છે. આ […]

અહલેબૈત (અ .સ.)

ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૧ (કરબલાથી શામ યઝીદના મહેલ સુધી)

વાંચવાનો સમય: 3 મિનિટ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અસ્સલામો અલય્કે યા બીન્તે બિઝઅતે ખાતેમીન નબીય્યીન વ સય્યેદીલ મુરસલીન ઈમામે વકત હ. સૈયદુશ્શોહદા ઈ. હુસૈન અ.સ. એ (એમના પર અમારી જાનો ફિદા થાય)એ પોતાના પુરા કાફલાને બે જૂથોમાં વહેંચી દીધો હતો. […]

અહલેબૈત (અ .સ.)

મુબાહેલાથી કઈ રીતે હ. અલી (અ.સ.)ની અફઝલીય્યત સાબીત થાય છે

વાંચવાનો સમય: 3 મિનિટ મુબાહેલાથી કઈ રીતે હ. અલી (અ.સ.)ની અફઝલીય્યત સાબીત થાય છે મુસલમાનો ફલાણા ફલાણા સહાબીઓની સર્વોચય્તા સાબીત કરવા અથવા એક ખાસ પત્નિ કઈ રીતે શ્રેષ્ઠ છે તે સાબીત કરવા એડી ચોટીનુ જોર લગાવી દે છે (ભરપૂર […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન અ.સ ને કોણે કત્લ કર્યા? યઝીદ કે શિઆઓ – બીજો ભાગ

વાંચવાનો સમય: 8 મિનિટ પ્રથમ ભાગ કોન્સેનસસ(સર્વસંમતી) કહે છે કે યઝીદે ઈ.હુસૈન ને કત્લ કર્યા અલબત મુસ્લિમો જે યઝીદને સાથ આપે છે,પરંતુ ઈતિહાસના નિષ્પક્ષ વિદ્યાર્થીઓમાં કોઈ શંકા નથી કે ઈ.હુસૈન અ.સ.ના કત્લની જવાબદારી યઝીદ એકલા પર છે,આ હકીકતને ગમે […]