ઇમામ મહદી (અ.સ.)

શું આપણે ઈમામે મહદી (અ.ત.ફ.શ.)થી તેમના ઝહુર માટે દુઆ માંગી શકીએ છીએ ?

વાંચવાનો સમય: 4 મિનિટસમાજના અમુક વર્ગોમાં એવો અકીદો જોવા મળે છે કે જ્યારે કોઈ ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના ઝુહુરની દુઆ કરવા માંગે છે, ત્યારે આપણે અલ્લાહ પાસે દુઆ કરવી જોઈએ, ઈમામ મહદી (અ.ત.ફ.શ.)થી નહીં. તેઓ દાવો કરે છે કે […]

અન્ય લોકો

જ.અબુ તાલિબ (અ.સ)નો ઇસ્લામ-ભાગ-૧ – પરિચય

વાંચવાનો સમય: 2 મિનિટપોતાની જાતને મુસલમાન જાહેર કરતા અને અમીરુલ મોમીનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ ધરાવતો એક વર્ગ અલી (અ.સ)ની  શ્રેષ્ઠતા અને ઈસ્લામમાં તેમના દરજ્જા અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના પસંદ કરેલા વસી બાબતે લોકોને ગેરમાર્ગે […]

No Picture
ઇમામત

શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ તેમના ઉત્તરાધિકારી(જાનશીન)ની નિમણુંક કરી હતી કે નહીં તેના પર ચર્ચા:-

વાંચવાનો સમય: 2 મિનિટપરિચય:- જ્યારે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના ઉત્તરાધિકારી(જાનશીન)ની વાત આવે છે તો તે બાબતે ઇસ્લામમાં બે સમુહ છે.એક સમૂહ દાવો કરે છે કે પવિત્ર પયગંબર(સ.અ.વ.)એ ઉમ્મતને કોઈપણ ઉત્તરાધિકારી અને માર્ગદર્શક વગરની છોડી દીધી (અલ્લાહે મનાઈ કરી […]

No Picture
વાદ વિવાદ

અબુતાલિબ (અ.સ)નુ નૂર કયામતના દિવસે

વાંચવાનો સમય: < 1 મિનિટમોટા ભાગના મુસલમાનો માને છે કે હ.અબુતાલિબ(અ.સ) જહન્નમમાં છે કારણ કે તેઓની કિતાબો કહે છે કે તેઓ આ દુનિયાથી ઇસ્લામ કબૂલ કર્યા વગર રુખસત થઈ ગયા હતા. (નઉઝૉબિલલાહ) પરંતુ હકીકત આનાથી તદ્દન વિપરીત છે, જેવી […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શા માટે હ.અલી(અ.સ)એ ખિલાફત મેળવવા તલ્વાર ન ઉપાડી?

વાંચવાનો સમય: 5 મિનિટગદીરેખુમના મેદાનમાં હજારો અસ્હાબોની હાજરીમાં રસુલે ઈસ્લામ (સ.અ.વ.)એ અલ્લાહના હુકમ મુજબ અમલ કરતા હઝરત અલી (અ.સ)ને પોતાના બીલા ફસલ ખલીફા બનાવવાનું એલાન કર્યુ. આ પ્રથમ કે આખરી પ્રસંગ ન હતો કે જેમાં હુઝુરે અકરમ (સ.અ.વ.)એ હઝરત અલી […]

No Picture
અહલેબૈત (અ .સ.)

હઝરત અલી(અ.સ)એ શા માટે પોતાના ત્રણ બચ્ચાઓના નામ અબુબક્ર, ઉમર અને ઉસ્માન રાખ્યા?

વાંચવાનો સમય: 5 મિનિટઅ- ઇસ્લામની શરૂઆતમાં અરબોની વચ્ચે (ઉમર) એક પ્રખ્યાત અને સામાન્ય નામોમાંથી હતું અને આ ફક્ત ઉમર બીન ખત્તાબથી મખ્સુસ ન હતું- રેજાલ અને તરાજીમની કિતાબોથી આ વાત ખબર પડે છે. ઇબ્ને હજરે અસ્કલાની શાફેઇએ રસુલ(સ.અ.વ)ના […]

No Picture
અન્ય લોકો

જ.અબુ તાલિબ (અ.સ)નો ઇસ્લામ-ભાગ-૧ – પરિચય

વાંચવાનો સમય: 2 મિનિટપોતાની જાતને મુસલમાન જાહેર કરતા અને અમીરુલ મોમીનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ ધરાવતો એક વર્ગ અલી (અ.સ)ની  શ્રેષ્ઠતા અને ઈસ્લામમાં તેમના દરજ્જા અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના પસંદ કરેલા વસી બાબતે લોકોને ગેરમાર્ગે […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

નમાઝને અદા કરવામાં અમીરુલ મોઅમેનીન અ.સ શ્રેષ્ઠ છે

વાંચવાનો સમય: < 1 મિનિટનમાઝમાં અને બીજી બધી બાબતોમાં અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અ.સ.થી આગળ કોઈ સહાબી નથી. કેટલાક પ્રસંગોએ આ મુદ્દા (બાબત) ઉપર અલી (અ.સ.)ની શ્રેષ્ઠતા બતાવી છે ખાસ કરીને ખાલી કેહવાના ખલીફાના સંબંધમાં અમીરુલ મોઅમેનીન […]

No Picture
વાદ વિવાદ

ઇસ્લામમાં તકય્યા: અમ્માર ઇબ્ને યાસીર જીવન બચાવવા ઈમાનને છુપાવે છે.

વાંચવાનો સમય: < 1 મિનિટશંકાશીલ લોકો શિયાઓ પર તકય્યાની બીદઅતનો આક્ષેપ કરે છે. તેઓના દ્રષ્ટિકોણ મુજબ ઇસ્લામમાં તક્ય્યાનું કોઈ સ્થાન નથી. તેઓ એમ સમજે છે કે ભય/એહતીયાતનું કુરઆન કે સુન્નતમાં કોઈ સ્થાન નથી. જવાબ આપણને સહાબીઓના તકય્યા પર અમલ […]

No Picture
અહલેબૈત (અ .સ.)

અમીરુલ મોઅમેનીન અલી અ.સ નાં દુશ્મનો વિરુદ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય

વાંચવાનો સમય: 3 મિનિટજ્યારે અમીરુલ મોઅમેનીન અ.સ નાં દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છેકે આપણેતબર્રા કરવાથી પરહેઝકરવું જોઈએ કારણ કે અમીરુલ મોઅમેનીન અ.સદુશ્મનોને […]